ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાનો કહેર યથાવત, કુલ પોઝિટિવ કેસનો આંક 94 થયો - 94 cases of covid-19 in the mahisagar , 2 deaths

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં વધુ 8 કેસો નોધાયા છે. સંતરામપુરમાં-4 કેસ, લુણાવાડામાં-1, કડાણામાં-2, અને ખાનપુરમાં-1 કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 94 પર પહોંચી છે. તો વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.

mahisagar
મહીસાગર
author img

By

Published : May 26, 2020, 3:48 PM IST

મહીસાગર : જિલ્લામાં કોરોનાના બે દિવસમાં નવા 8 કેસ સામે આવ્યા છે. જેમાં સંતરામપુરમાં-4, લુણાવાડામાં-1, કડાણામાં-2, અને ખાનપુરમાં-1 કેસ નોંધાયા છે. તેમજ કુલ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના (કોવિડ-19) ના 94 કેસ નોંધાયા છે. જે વિસ્તારમાં પોઝિટિવ કેસો આવ્યા છે, તે વિસ્તારમાં તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ કરવામાં આવી છે.

મહીસાગરમાં કોરોના કહેર યથાવત, કોવિડ-19 ના 94 કેસ, 2 મૃત્યુ
આ ઉપરાંત જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે વધુ એક દર્દીનુ મૃત્યુ થયું છે. સંતરામપુરના 65 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત થયું છે. તેમજ જિલ્લામાં કુલ મૃત્યુ આંક 2 થયો છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસના કારણે 47 દર્દીઓ હાલ બાલાસિનોર કે.એસ.પી. હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં છે.

મહીસાગર : જિલ્લામાં કોરોનાના બે દિવસમાં નવા 8 કેસ સામે આવ્યા છે. જેમાં સંતરામપુરમાં-4, લુણાવાડામાં-1, કડાણામાં-2, અને ખાનપુરમાં-1 કેસ નોંધાયા છે. તેમજ કુલ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના (કોવિડ-19) ના 94 કેસ નોંધાયા છે. જે વિસ્તારમાં પોઝિટિવ કેસો આવ્યા છે, તે વિસ્તારમાં તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ કરવામાં આવી છે.

મહીસાગરમાં કોરોના કહેર યથાવત, કોવિડ-19 ના 94 કેસ, 2 મૃત્યુ
આ ઉપરાંત જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે વધુ એક દર્દીનુ મૃત્યુ થયું છે. સંતરામપુરના 65 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત થયું છે. તેમજ જિલ્લામાં કુલ મૃત્યુ આંક 2 થયો છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસના કારણે 47 દર્દીઓ હાલ બાલાસિનોર કે.એસ.પી. હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.