ETV Bharat / state

સ્વામિનારાયણ સંપ્રદાયનામાં ઠાકોરજીને વિપુલ માત્રામાં કેરીઓનો ભોગ ધરાયો.

ખેડાઃ વડતાલધામના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનામાં ઠાકોરજીનો રાજીપો મેળવવા દર વર્ષે ગ્રિષ્મ ઋતુમાં આમ્રોત્સવની ઉજવણી કરાવામાં આવી હતી .જેમા વિપુલ માત્રામાં દેવોને કેરીઓનો ભોગ ધરાવામાં આવ્યો હતો.

author img

By

Published : Jun 2, 2019, 10:48 PM IST

ખેડાઃ

વડતાલધામના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનામાં ઠાકોરજીનો રાજીપો મેળવવા દર વર્ષે ગ્રિષ્મ ઋતુમાં આમ્રોત્સવની ઉજવણી કરાવામાં આવી હતી. જેમા વિપુલ માત્રામાં દેવોને કેરીઓનો ભોગ ધરાવામાં આવે છે. જેમા આ વર્ષે સવા બસો મણ કેરીઓ દેવોને ધરાવવામાં આવી હતી. જે બાદ આ કેરીની પ્રસાદીને વડતાલધામ તેમજ આસપાસના ગામોના ગરીબ બાળકો તથા વૃદ્ધાશ્રમ અને ઘરડાઘરમાં વહેંચવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડતાલ સંસ્થા દ્વારા આમ્રોત્સવ ઉપરાંત ઉનાળાના સમયમાં ઉઘાડા પગે ફરતા ગરીબ શ્રમજીવિઓને ચંપલ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ખેડાઃ
ખેડાઃ

વડતાલધામના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનામાં ઠાકોરજીનો રાજીપો મેળવવા દર વર્ષે ગ્રિષ્મ ઋતુમાં આમ્રોત્સવની ઉજવણી કરાવામાં આવી હતી. જેમા વિપુલ માત્રામાં દેવોને કેરીઓનો ભોગ ધરાવામાં આવે છે. જેમા આ વર્ષે સવા બસો મણ કેરીઓ દેવોને ધરાવવામાં આવી હતી. જે બાદ આ કેરીની પ્રસાદીને વડતાલધામ તેમજ આસપાસના ગામોના ગરીબ બાળકો તથા વૃદ્ધાશ્રમ અને ઘરડાઘરમાં વહેંચવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડતાલ સંસ્થા દ્વારા આમ્રોત્સવ ઉપરાંત ઉનાળાના સમયમાં ઉઘાડા પગે ફરતા ગરીબ શ્રમજીવિઓને ચંપલ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ખેડાઃ
ખેડાઃ
R_GJ_KHD_02_02JUNE19_AAMROTSAV_PHOTO_STORY_DHARMENDRA_7203754  

સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ વડતાલધામમાં  આમ્રોત્સવની ઉજવણી કરવામાં આવી.જે નિમિત્તે આજે દેવોને સવા બસો મણ કેરીનો અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો.
ઠાકોરજીનો રાજીપો મેળવવા વડતાલમાં દર વર્ષે ગ્રિષ્મઋતુમાં આમ્રોત્સવ ઉજવાય છે અને વિપુલ માત્રામાં દેવોને કેરીઓનો ભોગ ધરાવાય છે.ગરીબ બાળકોને રાજી કરવા પ્રસાદીની એ કેરીઓ તેમને વહેંચવામાં આવે છે.જે મુજબ આજરોજ સવા બસો મણ કેરીઓ દેવોને ધરાવવામાં આવી હતી.જે પ્રસાદીની કેરીઓ વડતાલધામ તેમજ આસપાસના ગામોના ગરીબ બાળકો તથા વૃદ્ધાશ્રમ અને ઘરડાઘરમાં વહેંચવામાં આવી હતી.
મહત્વનું છે કે વડતાલ સંસ્થાન દ્વારા આમ્રોત્સવ ઉપરાંત ઉનાળાના સમયમાં ઉઘાડા પગે ફરતા ગરીબ શ્રમજીવિઓને ચંપલ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.