ETV Bharat / state

ઉપરવાસમાં પડેલા વરસાદથી આણંદપૂર ડેમ છલકાયો, ભાજપના વિજેતા કોર્પોરેટરોએ કર્યા વધામણા

જૂનાગઢઃ ગિરનાર અને દાતારમાં પડેલા ભારે વરસાદથી જૂનાગઢના ખડિયા ગામે આવેલા આણંદપુર ડેમ છલકાઈ ગયો છે. જેથી જિલ્લાના ભાજપના કોર્પોરેટરોએ ડેમમાં વરસાદી પાણી આવતા વધામણાં કર્યા હતા.

author img

By

Published : Jul 26, 2019, 6:52 PM IST

anandpur dem junagadh

જૂનાગઢ પાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય થયેલા કોર્પોરેટર દ્વારા વરસાદના પાણીને શ્રીફળથી વધાવીને કુદરતની કૃપા દ્રષ્ટિને જૂનાગઢની ધરતી પર આવકારી હતી. જૂનાગઢના ચાર લાખથી વધુની જનતાના પીવાના પાણીની સમસ્યા માટે આ ડેમ આશીર્વાદ સમાન છે. વર્ષના છ મહિના આ ડેમમાંથી લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અહીંથી વિતરણ કરવામાં આવે છે.

આણંદપૂર ડેમ છલકાયો

જૂનાગઢમાં હાલમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી, પરંતુ આણંદપુર ડેમ છલકાતા પાણીની વિકટ સ્થિતિ દૂર થઈ છે તેમ જણાય રહ્યું છે. જેથી કોર્પોરેટરોએ ડેમમાં આવેલા પાણીના વધામણાં કર્યાં હતા.

જૂનાગઢ પાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય થયેલા કોર્પોરેટર દ્વારા વરસાદના પાણીને શ્રીફળથી વધાવીને કુદરતની કૃપા દ્રષ્ટિને જૂનાગઢની ધરતી પર આવકારી હતી. જૂનાગઢના ચાર લાખથી વધુની જનતાના પીવાના પાણીની સમસ્યા માટે આ ડેમ આશીર્વાદ સમાન છે. વર્ષના છ મહિના આ ડેમમાંથી લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અહીંથી વિતરણ કરવામાં આવે છે.

આણંદપૂર ડેમ છલકાયો

જૂનાગઢમાં હાલમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી, પરંતુ આણંદપુર ડેમ છલકાતા પાણીની વિકટ સ્થિતિ દૂર થઈ છે તેમ જણાય રહ્યું છે. જેથી કોર્પોરેટરોએ ડેમમાં આવેલા પાણીના વધામણાં કર્યાં હતા.

Intro:ભાજપના વિજય કોર્પોરેટરોએ કર્યા આણંદપુર ડેમોમાં વરસાદી પાણીના વધામણાં Body:ગિરનાર અને દાતર ના પહાડોમાં પડેલા ભારે વરસાદ બાદ જૂનાગઢના ખડીયા નજીક આવેલો આણંદપુર ડેમ છલોછલ થઇ જતા આજે ભાજપના વિજય કોર્પોરેટર દ્વારા ડેમ માં વરસાદી પાણીના વધામણા કર્યા હતા

ગિરનાર અને દાતારના પહાડી વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે ખડીયા નજીક આવેલો આણંદપુર ડેમ છલોછલ ભરાઈ જતા આજે વરસાદી પાણીના વધામણાં નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના વિજય થયેલા કોર્પોરેટર દ્વારા વરસાદના પાણીને શ્રીફળથી વધાવીને કુદરતની કૃપા દ્રષ્ટિ ને જૂનાગઢની ધરતી પર આવકારી હતી

જૂનાગઢની ચાર લાખ કરતા વધુની જનતાને પીવાના પાણી માટે આ ડેમ આશીર્વાદ સમાન છે વર્ષના છ મહિના આ ડેમમાંથી લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અહીંથી વિતરણ કરવામાં આવે છે જૂનાગઢમાં હાલ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી પરંતુ આણંદપુર ડેમ હવે છલોછલ ભરાઈ જતા પાણીની વિકટ સ્થિતિ દૂર હતા કોર્પોરેટરોએ પાણીના વધામણાં કર્યા હતાConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.