જૂનાગઢઃ આગામી મેં મહિનામાં ગીરના સિંહોની વસ્તી ગણતરીનું મહા અભિયાન વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. જેને લઈને જૂનાગઢ વન વિભાગ દ્વારા પ્રાથમિક તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરી 2020માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવનાર છે.
આગામી મેં મહિનામાં ગીરના સિંહોની કરવામાં આવશે ગણતરી
આગામી મેં મહિનામાં ગીરના સિંહોની વસ્તી ગણતરીનું મહા અભિયાન વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જેને લઈને જૂનાગઢ વન વિભાગ દ્વારા પ્રાથમિક તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આગામી મેં મહિનામાં ગીરના સિંહોની કરવામાં આવશે ગણતરી
જૂનાગઢઃ આગામી મેં મહિનામાં ગીરના સિંહોની વસ્તી ગણતરીનું મહા અભિયાન વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. જેને લઈને જૂનાગઢ વન વિભાગ દ્વારા પ્રાથમિક તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરી 2020માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવનાર છે.
Last Updated : Feb 27, 2020, 9:11 PM IST