ETV Bharat / state

જલારામ જયંતી નિમીતે જલિયાણને ધરાયો 156 ભાવના ભોગ

author img

By

Published : Nov 3, 2019, 12:13 PM IST

જૂનાગઢઃ જિલ્લામાં જલારામ બાપાની 220મી જન્મ જયંતિને લઈને રવિવારના જલારામ મંદિરમાં જલારામને 156 મહાભોગ લગાવવામાં આવ્યો હતો, આજે વહેલી સવારથી જય જલિયાણના નાદ સાથે ભક્તો જલારામના દર્શન કરીને પાવન થયા હતા.

Jalaram Jayanti

3 નવેમ્બરને રવિવારના સંત શિરોમણી ભક્ત જલારામની 220મી જન્મ જયંતી અને પરોપકારના ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહી છે. ત્યારે જલારામ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જન્મ જલારામને 156 મહાભોગ પણ ધરવામાં આવ્યા છે. જલારામ જયંતિના પાવન પ્રસંગે જ્યા ટુકડો ત્યાં હરિ ઢુકડો ના નાદ સાથે પોતાનું જીવન ધર્મ અને સત કાર્યો માટે સમર્પિત કરી દેનાર જલારામબાપા અને વિરબાઈમાંની કલાકૃતિઓ પણ મંદિરમાં યોજવામાં આવી હતી.

જલારામ જયંતી નિમીતે જલિયાણને ધરાયો 156 ભાવના ભોગ

જ્યારે વિરબાઈમાં રોટલા બનાવતા અને જલારામ તેના જરૂરિયાત મંદ લોકોમાં વિતરણ કરતા હતા તે પ્રસંગ આજે દરેક ભક્તોની નજર સમક્ષ એક વાર ફરી સજીવન થયો હતી આજે 220મી જલારામ જયંતીના પ્રસંગે દિવસભર જલારામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેનો લાભ જલારામ ભકતોને આખો દિવસ મળી રહે તેવી વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવી છે.


3 નવેમ્બરને રવિવારના સંત શિરોમણી ભક્ત જલારામની 220મી જન્મ જયંતી અને પરોપકારના ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહી છે. ત્યારે જલારામ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જન્મ જલારામને 156 મહાભોગ પણ ધરવામાં આવ્યા છે. જલારામ જયંતિના પાવન પ્રસંગે જ્યા ટુકડો ત્યાં હરિ ઢુકડો ના નાદ સાથે પોતાનું જીવન ધર્મ અને સત કાર્યો માટે સમર્પિત કરી દેનાર જલારામબાપા અને વિરબાઈમાંની કલાકૃતિઓ પણ મંદિરમાં યોજવામાં આવી હતી.

જલારામ જયંતી નિમીતે જલિયાણને ધરાયો 156 ભાવના ભોગ

જ્યારે વિરબાઈમાં રોટલા બનાવતા અને જલારામ તેના જરૂરિયાત મંદ લોકોમાં વિતરણ કરતા હતા તે પ્રસંગ આજે દરેક ભક્તોની નજર સમક્ષ એક વાર ફરી સજીવન થયો હતી આજે 220મી જલારામ જયંતીના પ્રસંગે દિવસભર જલારામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેનો લાભ જલારામ ભકતોને આખો દિવસ મળી રહે તેવી વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવી છે.


Intro:જલારામ જયંતિ ના પાવન પ્રસંગે જલિયાણ ને ધરવામાં આવ્યો મહાભોગ


Body:જલારામ બાપાની 220 મી જન્મ જયંતિ છે જેને લઈને આજે જૂનાગઢના જલારામ મંદિરમાં જલારામને 156 મહાભોગ લગાવવામાં આવ્યો હતો આજે વહેલી સવારથીજ જય જલિયાણ ના નાદ સાથે જલારામ મંદિરમાં ભક્તો જલારામ ના દર્શન કરીને પાવન થયા હતા

આજે સંત શિરોમણી ભક્ત જલારામની 220 મી જન્મ જયંતી ભકતી અને પરોપકારના ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહી છે
જૂનાગઢમાં આવેલા જલારામ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી જલારામ બાપાની 220 મી જન્મ જયંતી નિમિત્તે આજે જલારામને 156 મહાભોગ પણ ધરવામાં આવ્યો હતો જેના ભાવિકોએ ભાવસભર દર્શન કરી તેમની જાતને કરી હતી

આજે જલારામ જયંતિ ના પાવન પ્રસંગે જ્યા ટુકડો ત્યાં હરિ ઢુકડો ના નાદ સાથે પોતાનું જીવન ધર્મ અને સત કાર્યો માટે સમર્પિત કરી દેનાર જલારામબાપા અને વિરબાઈ માં ની કલાકૃતિઓ પણ મંદિરમાં યોજવામાં આવી હતી વિરબાઈ મા રોટલા બનાવતા અને જલારામ તેનુ જરૂરિયાત મંદ લોકો માં વિતરણ કરતા હતા તે પ્રસંગ આજે દરેક ભક્તોની નજર સમક્ષ એક વાર ફરી સજીવન થયો હતો આજે 220મી જલારામ જયંતીના પ્રસંગે દિવસભર જલારામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જેનો લાભ જલારામ ભકતોને આખો દિવસ મળી રહે તેવી વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવી છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.