જૂનાગઢઃ કોરોના વાયરસનો ખતરો હવે ચિંતામાં બદલાઈ રહ્યો છે, ત્યારે આગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓને 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ હાલ રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. જેથી આ પરીક્ષામાં કોઇ વિક્ષેપ ન પડે તે રીતે આગમચેતીના ભાગરૂપે પરીક્ષાઓ શરૂ રાખવામાં આવી છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થીને સંભવિત સંક્રમણ ન લાગે તે માટે સાવચેતી પણ રાખવામાં આવી રહી છે.
કોરોના વાયરસના પગલે માસ્ક સાથે આપી રહ્યા છે પરીક્ષાર્થીઓ પરીક્ષા - Junagadh News
કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલી પરીક્ષાઓમાં સરદાર પટેલ શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માસ્ક આપવામાં આવી રહ્યા છે.
કોરોના વાઈરસના પગલે માસ્ક સાથે આપી રહ્યા છે પરીક્ષાર્થીઓ પરીક્ષાકોરોના વાઈરસના પગલે માસ્ક સાથે આપી રહ્યા છે પરીક્ષાર્થીઓ પરીક્ષા
જૂનાગઢઃ કોરોના વાયરસનો ખતરો હવે ચિંતામાં બદલાઈ રહ્યો છે, ત્યારે આગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓને 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ હાલ રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. જેથી આ પરીક્ષામાં કોઇ વિક્ષેપ ન પડે તે રીતે આગમચેતીના ભાગરૂપે પરીક્ષાઓ શરૂ રાખવામાં આવી છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થીને સંભવિત સંક્રમણ ન લાગે તે માટે સાવચેતી પણ રાખવામાં આવી રહી છે.
Last Updated : Mar 16, 2020, 6:58 PM IST