જૂનાગઢ: કોરોના વાઈરસનો ખતરો હવે ખુબ જ જટલી બનતો જાય છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાઈરસના પાંચ જેટલા કેશ રાજ્યમાં નોંધાયા છે. જેને ધ્યાન રાખીને રાજ્યના મંદિરો પણ બંધ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભવનાથ મહાદેવ મંદિર પણ શુક્રવારથી નવા આદેશો થાય ત્યાં સુધી ભાવિ ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાઈરસના ખતરાને પગલે ભવનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે કરાયું બંધ - કોરોનાના પગલે ભવનાથ મંદિર બંધ
કોરોના વાઈરસનો ખતરો હવે ખુબ જ જટલી બનતો જાય છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાઈરસના 6 જેટલા કેસ રાજ્યમાં નોંધાયા છે. જેને ધ્યાન રાખીને સમગ્ર રાજ્યમાં મંદિરો બંધ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભવનાથ મહાદેવ મંદિર પણ શુક્રવારથી નવા આદેશો થાય ત્યાં સુધી ભાવિ ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના વાઈરસના ખતરાને પગલે ભવનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે કરાયું બંધ
જૂનાગઢ: કોરોના વાઈરસનો ખતરો હવે ખુબ જ જટલી બનતો જાય છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાઈરસના પાંચ જેટલા કેશ રાજ્યમાં નોંધાયા છે. જેને ધ્યાન રાખીને રાજ્યના મંદિરો પણ બંધ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભવનાથ મહાદેવ મંદિર પણ શુક્રવારથી નવા આદેશો થાય ત્યાં સુધી ભાવિ ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાઈરસના ખતરાને પગલે ભવનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે કરાયું બંધ
કોરોના વાઈરસના ખતરાને પગલે ભવનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે કરાયું બંધ
Last Updated : Mar 21, 2020, 12:35 PM IST