ETV Bharat / state

Independence Day 2023: 15 મી ઓગસ્ટ પૂર્વે નીકળી તિરંગા યાત્રા ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ - Tiranga Yatra started

તારીખ 15 મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આજે જૂનાગઢમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 5000 જેટલા સરકારી કર્મચારી પોલીસ જવાનો વિદ્યાર્થીઓ અને જૂનાગઢ શહેરના નાગરિકોની સાથે અધિકારી અને પદાધિકારીઓ આ યાત્રામાં જોડાયા હતા. જે બહાઉદ્દીન કોલેજ થી શરૂ થઈને એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. યાત્રા દરમિયાન દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.

15 મી ઓગસ્ટ પૂર્વે નીકળી તિરંગા યાત્રા ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ
15 મી ઓગસ્ટ પૂર્વે નીકળી તિરંગા યાત્રા ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ
author img

By

Published : Aug 15, 2023, 9:46 AM IST

15 મી ઓગસ્ટ પૂર્વે નીકળી તિરંગા યાત્રા ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ

જૂનાગઢ: જૂનાગઢમાં તિરંગા યાત્રાનું ખૂબ જ ગર્વ સાથે આયોજન થયું હતું. જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી તિરંગા યાત્રા શરૂ થઈ હતી. જે શહેરના વિવિધ માર્ગો પર ફરીને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિધિવત રીતે સમાપન થઈ હતી. જેમાં પોલીસ જવાનોની સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાંસદ ધારાસભ્ય સહિત ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢ વાસીઓએ હાજર રહીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી.

15 મી ઓગસ્ટ પૂર્વે નીકળી તિરંગા યાત્રા ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ
15 મી ઓગસ્ટ પૂર્વે નીકળી તિરંગા યાત્રા ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ

75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ: થઈ રહેલ મેરી માટી મેરા દેશ અંતર્ગત આયોજિત થયેલી તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રાના માર્ગ પર તિરંગા જોવા મળતા હતા જે અનોખી રાષ્ટ્ર ભક્તિના દર્શન પણ કરાવતા હતા.ભારત આઝાદીનું 75 મું વર્ષ ની વિશેષ ઉજવણી કરી રહ્યું છે. જેમાં જે કેટલીક શાળાના વિદ્યાર્થીઓએ 75 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તિરંગા યાત્રામાં સામેલ કરીને સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીમાં અનોખી રીતે પોતાનું યોગદાન આપ્યું હતું. આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેના ઉપ્લક્ષમાં અનેક આયોજન થઈ રહ્યા છે. ત્યારે આજે આયોજિત થયેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રામાં સામેલ થયા હતા.

ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ
ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ

જૂનાગઢની આઝાદી માટેની લડાઇ: નવાબના પાકિસ્તાન પ્રેમે જૂનાગઢને જોડ્યું પાકિસ્તાન સાથે 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો. પરંતુ જે-તે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઇને ઈનકાર કરીને જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છેઅને રહેશે તેવી જીદ પકડતાં સરદાર પટેલ દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી. આરઝી હકૂમત નામની સંસ્થા મુંબઈમાં શામળદાસ ગાંધીની આગેવાનીમાં સ્થાપવામાં આવી હતી. આરઝી હકૂમત ની લડાઈ કમિટીમાં શામળદાસ ગાંધી રતુભાઇ અદાણી અમૃતલાલ શેઠ સહિત કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે જાહેર સભા કરીને જૂનાગઢની આઝાદી માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી.

  1. Independence Day 2023: 1947માં ભારત સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થયું, પરંતુ નવાબે જૂનાગઢનું જોડાણ કર્યું પાકિસ્તાન સાથે
  2. Independence Day 2023: સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વાપી ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ધન્ય ધરા વલસાડી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

15 મી ઓગસ્ટ પૂર્વે નીકળી તિરંગા યાત્રા ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ

જૂનાગઢ: જૂનાગઢમાં તિરંગા યાત્રાનું ખૂબ જ ગર્વ સાથે આયોજન થયું હતું. જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી તિરંગા યાત્રા શરૂ થઈ હતી. જે શહેરના વિવિધ માર્ગો પર ફરીને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિધિવત રીતે સમાપન થઈ હતી. જેમાં પોલીસ જવાનોની સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાંસદ ધારાસભ્ય સહિત ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢ વાસીઓએ હાજર રહીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી.

15 મી ઓગસ્ટ પૂર્વે નીકળી તિરંગા યાત્રા ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ
15 મી ઓગસ્ટ પૂર્વે નીકળી તિરંગા યાત્રા ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ

75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ: થઈ રહેલ મેરી માટી મેરા દેશ અંતર્ગત આયોજિત થયેલી તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રાના માર્ગ પર તિરંગા જોવા મળતા હતા જે અનોખી રાષ્ટ્ર ભક્તિના દર્શન પણ કરાવતા હતા.ભારત આઝાદીનું 75 મું વર્ષ ની વિશેષ ઉજવણી કરી રહ્યું છે. જેમાં જે કેટલીક શાળાના વિદ્યાર્થીઓએ 75 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તિરંગા યાત્રામાં સામેલ કરીને સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીમાં અનોખી રીતે પોતાનું યોગદાન આપ્યું હતું. આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેના ઉપ્લક્ષમાં અનેક આયોજન થઈ રહ્યા છે. ત્યારે આજે આયોજિત થયેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની સાથે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રામાં સામેલ થયા હતા.

ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ
ઠેર-ઠેર દેશભક્તિનો સર્જાયો માહોલ

જૂનાગઢની આઝાદી માટેની લડાઇ: નવાબના પાકિસ્તાન પ્રેમે જૂનાગઢને જોડ્યું પાકિસ્તાન સાથે 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો. પરંતુ જે-તે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઇને ઈનકાર કરીને જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છેઅને રહેશે તેવી જીદ પકડતાં સરદાર પટેલ દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી. આરઝી હકૂમત નામની સંસ્થા મુંબઈમાં શામળદાસ ગાંધીની આગેવાનીમાં સ્થાપવામાં આવી હતી. આરઝી હકૂમત ની લડાઈ કમિટીમાં શામળદાસ ગાંધી રતુભાઇ અદાણી અમૃતલાલ શેઠ સહિત કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે જાહેર સભા કરીને જૂનાગઢની આઝાદી માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી.

  1. Independence Day 2023: 1947માં ભારત સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થયું, પરંતુ નવાબે જૂનાગઢનું જોડાણ કર્યું પાકિસ્તાન સાથે
  2. Independence Day 2023: સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વાપી ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ધન્ય ધરા વલસાડી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.