ETV Bharat / state

મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓએ 65 હજાર પોસ્ટકાર્ડ લખ્યા

જામનગરઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી લોકો મતદાન અંગે જાગૃત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો અને તેમના વાલીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે 65 હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.

author img

By

Published : Mar 30, 2019, 7:56 PM IST

ફોટો

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી મતદાન કરવાનું ટાળતા હોય છે. પોતાનું રોજીંદુ કામ તેમજ અન્ય બહાના બતાવી મતદાનથી દૂર ભાગતા હોય છે. તેથી આ લોકશાહીમાં તમામ લોકો મતદાન માટે આગળ આવે તે જરુરી છે. તે માટે જામનગરની વિવિધ શાળઓના વિદ્યાર્થિઓએ પોતાના માતા-પિતાને સંબોધીતપત્રો લખી મતદાન કરવા પ્રેરણા આપી હતી.

જામનગર
વિદ્યાર્થીઓએ 65 હજાર પોસ્ટકાર્ડ લખ્યા

આમ તો, facebook અને whatsappના યુગમાં પત્રવ્યવહારનું સ્થાન નહિવત છે.પરંતુ વિદ્યાર્થિઓએ જામનગર જિલ્લામાં 65 હજાર જેટલા પત્ર લખી વાલીઓને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી મતદાન કરવાનું ટાળતા હોય છે. પોતાનું રોજીંદુ કામ તેમજ અન્ય બહાના બતાવી મતદાનથી દૂર ભાગતા હોય છે. તેથી આ લોકશાહીમાં તમામ લોકો મતદાન માટે આગળ આવે તે જરુરી છે. તે માટે જામનગરની વિવિધ શાળઓના વિદ્યાર્થિઓએ પોતાના માતા-પિતાને સંબોધીતપત્રો લખી મતદાન કરવા પ્રેરણા આપી હતી.

જામનગર
વિદ્યાર્થીઓએ 65 હજાર પોસ્ટકાર્ડ લખ્યા

આમ તો, facebook અને whatsappના યુગમાં પત્રવ્યવહારનું સ્થાન નહિવત છે.પરંતુ વિદ્યાર્થિઓએ જામનગર જિલ્લામાં 65 હજાર જેટલા પત્ર લખી વાલીઓને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.


મતદાન જાગૃતિ માટે જામનગરના વિદ્યાર્થીઓએ 65000 પત્ર લખ્યા...



જામનગર જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકોએ પોતાના વાલીઓ ને મતદાન જાગૃતિ માટે ૬૫ હજાર જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે....

જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં આવતી સ્કૂલો તેમજ જિલ્લામાં આવતી સ્કૂલના વિદ્યાર્થીઓએ નવતર પ્રયોગ કર્યો છે ખાસ કરીને આ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને સંબોધીને પત્ર લખ્યા છે...

૬૫ હજાર જેટલા પત્રો કુરિયર દ્વારા તમામ વિદ્યાર્થીઓના માતા-પિતાને પહોંચાડવામાં આવશે... પોસ્ટકાર્ડમાં લખવામાં આવ્યું છે કે તેઓ પોતાનો કીમતી અને પવિત્ર મત આપી લોકશાહીને મજબૂત કરે..... અને મદદ કરવા માટે આગળ આવે.....

જામનગરમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો મતદાન કરવાનું ટાળતા હોય છે પોતાનું રોજીંદુ કામ તેમજ અન્ય બહાના બનાવી મતદાનથી દૂર રહેતા હોય છે..... ત્યારે મતદાન કરવા માટે તમામ લોકો આગળ આવે તે જરૂરી છે.... જે માટે વિદ્યાર્થીઓએ નવી પહેલ કરી છે જામનગરની મોટાભાગની સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે પત્ર લખવામાં આવ્યા છે.....


જામનગરની વિવિધ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને સંબોધીને પત્ર લખ્યા છે... ખાસ કરીને આગામી લોકસભા ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપી લોકશાહીના મહાપર્વ માં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે..

આમ તો facebook whatsapp ના જમાના મા પત્રવ્યવહારનું સ્થાન નહિવત જેવું બન્યું છે.. ત્યારે વિદ્યાર્થીઓએ એકસાથે જામનગર જિલ્લામાં ૬૫ હજાર જેટલા પત્ર લખ્યા છે...

તમામ વાલીઓને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે...



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.