ETV Bharat / state

જામનગરમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્મિત પે એન્ડ યુઝનું કરાયું લોકાર્પણ - jamnagar news

દેશમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વચ્છતા જળવાય તે માટે વારંવાર અપીલ પણ કરવામાં આવે છે. ખાસ કરીને જે ટાઉનમાં લોકોની વસ્તી વધુ હોય ત્યાં ફરજિયાત છે પે એન્ડ યુઝની સંખ્યા વધારવાની રજૂઆત કરાઈ હતી.

જામનગર
જામનગર
author img

By

Published : Jul 31, 2020, 4:00 PM IST

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા આજરોજ રૂપિયા 50 લાખના તૈયાર થયેલા સુલભ શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના અતિ ગીચ વિસ્તાર એવા લાલબંગલા સર્કલ તેમજ દિગ્જામાં સર્કલ પાસે સુલભ શૌચાલય બનાવવામાં આવ્યું છે.

જામનગરમાં રૂપિયા 50 લાખના ખર્ચે પે એન્ડ યુઝનું કરાયેલું લોકાર્પણ
આ વિસ્તારમાં લોકોની અવરજવર વધુ રહે છે. તેમજ લોકો જાહેરમાં ગંદકી ફેલાવતા હોય ત્યારે સુલભ શૌચાલય બનતા લોકોની સુવિધામાં વધારો થયો છે. જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીએ નગરજનોને અપીલ કરતાં કહ્યું હતું કે, "મનપા દ્વારા નિર્મિત સુલભ શૌચાલયનો લાભ લે અને ગંદકી ફેલાતી અટકાવીને નગરજનોએ સ્વચ્છ ભારતમાં પોતાનો ફાળો આપવો જોઈએ."

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા આજરોજ રૂપિયા 50 લાખના તૈયાર થયેલા સુલભ શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના અતિ ગીચ વિસ્તાર એવા લાલબંગલા સર્કલ તેમજ દિગ્જામાં સર્કલ પાસે સુલભ શૌચાલય બનાવવામાં આવ્યું છે.

જામનગરમાં રૂપિયા 50 લાખના ખર્ચે પે એન્ડ યુઝનું કરાયેલું લોકાર્પણ
આ વિસ્તારમાં લોકોની અવરજવર વધુ રહે છે. તેમજ લોકો જાહેરમાં ગંદકી ફેલાવતા હોય ત્યારે સુલભ શૌચાલય બનતા લોકોની સુવિધામાં વધારો થયો છે. જામનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીએ નગરજનોને અપીલ કરતાં કહ્યું હતું કે, "મનપા દ્વારા નિર્મિત સુલભ શૌચાલયનો લાભ લે અને ગંદકી ફેલાતી અટકાવીને નગરજનોએ સ્વચ્છ ભારતમાં પોતાનો ફાળો આપવો જોઈએ."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.