જામનગર: શુક્રવારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં તબીબનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે શનિવારે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-01-student-mot-7202728-mansukh_19092020135032_1909f_01071_101.jpg)
જામનગર: શુક્રવારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં તબીબનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે શનિવારે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જામનગર: શુક્રવારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં તબીબનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે શનિવારે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.