ETV Bharat / state

ગીરસોમનાથમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી

author img

By

Published : Nov 3, 2019, 8:52 PM IST

ગીરસોમનાથ: જે ખેડૂતોને ખેતરમાં પ્રવેશ કરતા આનંદ થતો તે જ ખેતરમાં જતાં હવે નિસાસા નખાઈ જાય છે. કેમ કે, કમોસમી માવઠાએ ખેડુતોની જીવન ચર્યા ખોરવી નાખી છે. હવે જગતનો તાત ગણાતા ખેડૂત માત્ર સરકારની આશા પર છે, ત્યારે ખેડૂતોની બેહાલીના દ્રશ્યો સામે આવ્યા હતાં.

etv bharat

ગુજરાતમાં આ વખતે મેધરાજાએ વિરામ જ નથી લીધો, ત્યારે ચોમાસાની શરૂઆતથી 4 મહીના પરસેવો પાડી ખર્ચ કરી મોંઘા બિયારણો અને ખાતરો વાપરી અને તનતોડ મહેનત કરી જ્યાં કોળીયો મુખમાં આવે તે પહેલાં જ ધરતીપુત્રોની બાજી કુદરતે કમોસમી માવઠાના રૂપે બગાડી નાખી હતી. જેથી ધરતી પુત્રોમાં ઘેરી નિરાશા વ્યાપી ગઇ હતી. જ્યારે વરસાદની જરૂર હતી, ત્યારે વરસાદ ન આવ્યો. પરંતુ, શ્રાવણ માસ બાદ સતત દોઢ માસ મેઘરાજાએ ગીર સોમનાથ જીલ્લાને ઘમરોળ્યો હતો. તેમ છત્તા ખેડુતોએ આશા નહોતી છોડી. પરંતુ, મહા ચક્રવાતની અસરે છેલ્લા વરસાદે ધરતી પુત્રોને બિચારા બનાવી દીધા હતાં.

કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી


મગફળી, કપાસ, સોયાબીનનો પાક તો નાશ પામ્યો જ હતો પણ તેની સાથે પાલતુ પશુઓ જેમ ગાય, ભેંસ, બળદ વગેરે માટેનો ચારો પણ વ્યાપક પ્રમાણમાં વરસાદથી બગડ઼ી ગયો હતો. જેથી પશુઓનો નિભાવ પણ અશક્ય બન્યો છે. તેમજ કુદરતની થપાટ બાદ હવે સરકાર મદદ કરશે, તેવી આશા એ ખેડુતો ખેતરો સાફ કરવામાં લાગ્યા હતાં.

ગુજરાતમાં આ વખતે મેધરાજાએ વિરામ જ નથી લીધો, ત્યારે ચોમાસાની શરૂઆતથી 4 મહીના પરસેવો પાડી ખર્ચ કરી મોંઘા બિયારણો અને ખાતરો વાપરી અને તનતોડ મહેનત કરી જ્યાં કોળીયો મુખમાં આવે તે પહેલાં જ ધરતીપુત્રોની બાજી કુદરતે કમોસમી માવઠાના રૂપે બગાડી નાખી હતી. જેથી ધરતી પુત્રોમાં ઘેરી નિરાશા વ્યાપી ગઇ હતી. જ્યારે વરસાદની જરૂર હતી, ત્યારે વરસાદ ન આવ્યો. પરંતુ, શ્રાવણ માસ બાદ સતત દોઢ માસ મેઘરાજાએ ગીર સોમનાથ જીલ્લાને ઘમરોળ્યો હતો. તેમ છત્તા ખેડુતોએ આશા નહોતી છોડી. પરંતુ, મહા ચક્રવાતની અસરે છેલ્લા વરસાદે ધરતી પુત્રોને બિચારા બનાવી દીધા હતાં.

કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી


મગફળી, કપાસ, સોયાબીનનો પાક તો નાશ પામ્યો જ હતો પણ તેની સાથે પાલતુ પશુઓ જેમ ગાય, ભેંસ, બળદ વગેરે માટેનો ચારો પણ વ્યાપક પ્રમાણમાં વરસાદથી બગડ઼ી ગયો હતો. જેથી પશુઓનો નિભાવ પણ અશક્ય બન્યો છે. તેમજ કુદરતની થપાટ બાદ હવે સરકાર મદદ કરશે, તેવી આશા એ ખેડુતો ખેતરો સાફ કરવામાં લાગ્યા હતાં.

Intro:ગીરસોમનાથ ના ખેડૂતોને જે ખેતરમાં પ્રવેશ કરતાં આનંદ થતો તે જ ખેતર માં જતાં હવે નિસાસા નંખાઈ જાય છે, કમોસમી માવઠા એ ખેડુતો ની જીવનચર્યા ખોરવી નાખી છે. હવે જગત નો તાત ગણાતા ખેડૂત માત્ર સરકાર ની આશા પર છે. ગીરસોમનાથ માં ખેડૂતો ની બેહાલી ના દ્રશ્યો સામે આવ્યા છે.Body: ચોમાસા ની શરૂવાત થી 4 મહીના પરસેવો પાડી ખર્ચ કરી મોઘા બીયારણો ખાતરો વાપરી અને તનતોડ મહેનત કરી જ્યાં કોળીયો મુખ માં આવે તે પહેલાં જ ધરતીપુત્રો ની બાજી કુદરતે કમોસમી માવઠા ના રૂપે બગાડી નાખી જેથી ધરતી પુત્રો માં ઘેરી નીરાશા વ્યાપી છે.

જ્યારે વરસાદ ની જરૂર હતી ત્યારે વરસાદ ના આવ્યો પરંતુ શ્રાવણ માસ બાદ સતત દોઢ માસ મેઘરાજા એ ગીર સોમનાથ જીલ્લા ને ઘમરોળ્યો તેમ છત્તા ખેડુતો એ આશા નહોતી છોડી પરંતુ મહા ચક્રવાત ની અસર થી છેલ્લા વરસાદે ધરતી પુત્રો ને બીચારા બનાવી દીધા છે.Conclusion:
મગફળી કપાસ સોયાબીન નો પાક તો નાશ પામ્યો જ પરંતું પાલતુ પશૂ ઓ જેમાં ગાય ભેસ બળદ વેગેર માટે ચારો પણ મગફળી મકાઈ જુવાર ના રૂપ માં હોય તે પણ વ્યાપક વરસાદ થી સડી ગયો જેથી પશુ ઓ નો નીભાવ પણ અશક્ય બન્યો છે ત્યારે કુદરત ની થપાટ બાદ હવે સરકાર મદદ કરશે તેવી આશા એ ખેડુતો ખેતરો સાફ કરવા માં લાગ્યા છે...

બાઈટ-1-હિંમત જાદવ-ખેડૂત
બાઈટ-2-રાજેશ- ખેડુત

અપ્રુવડ બાઈ વિહાર સર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.