ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણીમાં 72 દિવસ ચાલેલા એલઆરડી વિવાદનો સરકારે મહા મહેનતે અંત લાવી દીધો છે. પરંતુ હવે એસ.ટી સમાજની મહિલાઓએ મોરચો માંડયો છે. તેમણે કહ્યું કે, 62.5 માર્ક્સ પ્રમાણે 846 જગ્યાઓ ભરાવી જોઈએ. જેમાં 384 સીટો હજુ પર આવવાની બાકી છે. ત્યારે તેમાં અમારા સમાજની જ બહેનોનો સમાવેશ કરવો જોઈએની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં શિવરાત્રીના દિવસથી આંદોલનનો આરંભ કર્યો હતો.
હવે ST મહિલાઓ અન્યાયની લાગણી સાથે મેદાને પડી, કહ્યું 62.5 પ્રમાણે બાકી 384 ભરતી થવી જોઈએ
સત્યાગ્રહ છાવણીમાં 72 દિવસ ચાલેલા એલઆરડી વિવાદનો સરકારે મહામહેનતે અંત લાવી દીધો છે. પરંતુ હવે એસટી સમાજની મહિલાઓએ મોરચો માંડયો છે. તેમણે કહ્યું કે, 62.5 માર્ક્સ પ્રમાણે 846 જગ્યાઓ ભરાવી જોઈએ. જેમાં 384 સીટો હજુ પર આવવાની બાકી છે. ત્યારે તેમાં અમારા સમાજની જ બહેનોનો સમાવેશ કરવો જોઈએની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં શિવરાત્રીના દિવસથી આંદોલનનો આરંભ કર્યો હતો.
ST મહિલાઓ અન્યાયની લાગણી સાથે મેદાને પડી, કહ્યું 62.5 પ્રમાણે બાકી 384 ભરતી થવી જોઈએ
ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણીમાં 72 દિવસ ચાલેલા એલઆરડી વિવાદનો સરકારે મહા મહેનતે અંત લાવી દીધો છે. પરંતુ હવે એસ.ટી સમાજની મહિલાઓએ મોરચો માંડયો છે. તેમણે કહ્યું કે, 62.5 માર્ક્સ પ્રમાણે 846 જગ્યાઓ ભરાવી જોઈએ. જેમાં 384 સીટો હજુ પર આવવાની બાકી છે. ત્યારે તેમાં અમારા સમાજની જ બહેનોનો સમાવેશ કરવો જોઈએની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં શિવરાત્રીના દિવસથી આંદોલનનો આરંભ કર્યો હતો.