ETV Bharat / state

ગૌણ સેવા બિન સચિવાલય પરીક્ષાનો નેગેટીવ રીપોર્ટ આવશે તો આંદોલન કરીશુંઃ યુવરાજસિંહ જાડેજા

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવાની બિન સચિવાલય પરીક્ષામાં બબાલ થઈ હતી. જેને લઈ છેલ્લા 3 દિવસથી ઉમેદવારો રસ્તા પર આંદોલન કરી રહ્યાં હતા. એટલે રાજ્ય સરકારને આ અંગે તાત્કાલિક સીટ કમિટીની જાહેરાત કરી હતી. આ બેઠકમાં સચિવાલય ખાતે આવેલા સામાન્ય વહીવટ વિભાગના કમિટી હૉલમાં  મળી હતી. જેમાં સીટના તમામ સભ્યો અને ઉમેદવારોના આગેવાનો હાજર રહ્યા હતા. જેમણે બેઠકના 10 દિવસ બાદ કમિટી નેગેટિવ રિપોર્ટ આવશે તો ફરીથી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે

author img

By

Published : Dec 13, 2019, 1:44 PM IST

યુવરાજસિંહ જાડેજા
યુવરાજસિંહ જાડેજા

ગુજરાત ગૌણ સેવાની બિન સચિવાલય પરીક્ષામાં થતી ગેરનીતિ લઈ વિવાદ થયો હતો. ત્યારબાદ તમામ ઉમેદવારોએ ગેરનીતિ સામે 3 દિવસ સુધી રસ્તા પર તંત્ર વિરૂદ્ધ આંદોલન કર્યુ હતું. જેથી સીટ કમિટીએ સચિવાલય ખાતે બેઠક કરી હતી અને પરીક્ષા અંગે મહત્વની ચર્ચા કરી હતી. આ બેઠક થયાના 10 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગૌણ સેવા બિન સચિવાલય પરીક્ષાનો નેગેટીવ રીપોર્ટ આવશે તો આંદોલન કરીશુંઃ યુવરાજસિંહ જાડેજા

સોમવારના દિવસે રાજ્ય સરકારે 10 દિવસની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે રાજ્ય સરકારને સમગ્ર રિપોર્ટ સોંપવામાં આવશે. ત્યારબાદ પણ જો કમિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો, ગુજરાત ગૌણ સેવાની બિન સચિવાલયના ઉમેદવારોએ ફરી એકવાર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આમ, બિનસચિવાલય વર્ગની પરીક્ષામાં ગેરનીતિના આક્ષેપ થતી હોવાથી SITની રચના કરવામાં આવી હતી. પરંતુ ટીમની રચના થયાના 7 દિવસ થયા હોવા છતાં પણ ટીમ પેપર લીકના આક્ષેપ અંગે કોઈ કાર્યવાહી કરી રહી નથી. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે, કેન્દ્ર દ્વારા લેવાતી પરીક્ષાઓ CCTV કેમરામાં હેઠળ થાય છે. જેમાં પરીક્ષા દરમિયાન ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જે અંગે વાત કરતાં એસઆઈટી સભ્ય યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "અમે તમામ પ્રકારના પુરાવા બેઠક સમક્ષ રજૂ કર્યા છે."

ગુજરાત ગૌણ સેવાની બિન સચિવાલય પરીક્ષામાં થતી ગેરનીતિ લઈ વિવાદ થયો હતો. ત્યારબાદ તમામ ઉમેદવારોએ ગેરનીતિ સામે 3 દિવસ સુધી રસ્તા પર તંત્ર વિરૂદ્ધ આંદોલન કર્યુ હતું. જેથી સીટ કમિટીએ સચિવાલય ખાતે બેઠક કરી હતી અને પરીક્ષા અંગે મહત્વની ચર્ચા કરી હતી. આ બેઠક થયાના 10 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગૌણ સેવા બિન સચિવાલય પરીક્ષાનો નેગેટીવ રીપોર્ટ આવશે તો આંદોલન કરીશુંઃ યુવરાજસિંહ જાડેજા

સોમવારના દિવસે રાજ્ય સરકારે 10 દિવસની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે રાજ્ય સરકારને સમગ્ર રિપોર્ટ સોંપવામાં આવશે. ત્યારબાદ પણ જો કમિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો, ગુજરાત ગૌણ સેવાની બિન સચિવાલયના ઉમેદવારોએ ફરી એકવાર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આમ, બિનસચિવાલય વર્ગની પરીક્ષામાં ગેરનીતિના આક્ષેપ થતી હોવાથી SITની રચના કરવામાં આવી હતી. પરંતુ ટીમની રચના થયાના 7 દિવસ થયા હોવા છતાં પણ ટીમ પેપર લીકના આક્ષેપ અંગે કોઈ કાર્યવાહી કરી રહી નથી. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે, કેન્દ્ર દ્વારા લેવાતી પરીક્ષાઓ CCTV કેમરામાં હેઠળ થાય છે. જેમાં પરીક્ષા દરમિયાન ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જે અંગે વાત કરતાં એસઆઈટી સભ્ય યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "અમે તમામ પ્રકારના પુરાવા બેઠક સમક્ષ રજૂ કર્યા છે."

Intro:Approved by panchal sir


ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસન્દ ની બિન સચિવાલય પરીક્ષામાં બબાલ થઈ છે જેને લઈને છેલ્લા 3 દિવસથી ઉમેદવારો રસ્તા પર આંદોલન કરવા બેઠા છે જેને લઈને રાજ્ય સરકારે પણ તાત્કાલિક સીટ કમિટી ની જાહેરાત કરી હતી જેની બે બેઠક સચિવાલય ખાતે આવેલ સામાન્ય વહીવટ વિભાગના કમિટી હોલમાં બેઠક મળી હતી જેમાં સીટના તમામ સભ્યો અને ઉમેદવારોના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે હવે સોમવારે 10 દિવસ પૂર્ણ થાય છે ત્યારે જો કમિટી નેગેટિવ રિપોર્ટ આપશે તો આંદોલન ફરી શરૂ કરવામાં આવશે. Body:ગૌણ સેવા પરીક્ષાના ઉમેદવારોના આગેવાન યુવરાજસિંહ જાડેજાએ ઇટીવી ભારત સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સીટ ની સમક્ષ 2 બેઠક પૂર્ણ થઈ છે જ્યારે ત્રીજી બેઠક ટુક સમયમાં મળશે,ડેલ બેઠકમાં અમે તમામ પુરાવાઓ આપ્યા છે જ્યારે હવે એફ.એસ.એલ. માટે મોબાઈલ પણ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અનેક પરીક્ષા કેન્દ્ર ના સીસીટીવી કેમેરા પણ અમારી હાજરીમાં જ ચેક કરવામાં આવ્યા છે જેમાં અનેક સીસીટીવીમાં ચોરી થતી હોવાનું સામે આવ્યું છે જ્યારે પેપર સોસિયલ મિડીયામાં વાઇરલ બાબતે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમેં તમામ પ્રકારના પુરાવા સીટ સમક્ષ રજુ કર્યા છે. સમય સાથે પેપર ક્યાંથી લીક થયું સહિતના તમામ પુરાવા સીટ ને આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બિન સચિવાલય વર્ગની પરીક્ષામાં ગેરરિતીના આક્ષેપ થવા અંગે એસઆઈટીની રચના કરવામાં આવી છે ત્યારે ટીમની રચના થયાના 7 દિવસ થયા તેમ છતાં હજુ ટીમને પેપર લીકના આક્ષેપ સામે મુખ્ય મુળ સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે.


બાઈટ - એસઆઈટી સભ્ય , યુવરાજસિંહ જાડેજાConclusion:આમ સોમવારના દિવસે રાજ્ય સરકારે ૪૦ લીટર ન સમય મર્યાદા દસ દિવસની પૂર્ણ થઇ રહી છે ત્યારે દ્વારા હવે રાજ્ય સરકારને સમગ્ર રિપોર્ટ સોંપવામાં આવશે ત્યારે આ પરીક્ષા જો મદદ નહીં કરવાનો રિપોર્ટ કમિટી દ્વારા સરકારને આપવામાં આવશે તો ફરીથી મોટું આંદોલન થશે અને પરીક્ષા રદ કરવાની માંગ ફરી કરવામાં આવશે..


ગાંધીનગરથી ખાસ એહવાલ પાર્થ જાની.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.