ETV Bharat / state

રાજ્યમા કોરોનાનાં નવા 875 કેસ, 4 મોત, 1004 ડિસ્ચાર્જ, કુલ 174679

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 875 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 4 દર્દીઓના મોત નિપજ્યા છે. આજે કોરોના પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જ આંકડો વધુ આવ્યો છે. કુલ 1004 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,74,679 થઇ છે.

author img

By

Published : Nov 2, 2020, 7:48 PM IST

corona
corona
  • રાજ્યમાં કોરોનાનાં નવા 875 પોઝિટિવ કેસ સામે આવ્યા
  • 1004 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
  • રાજ્યમાં કુલ કેસની સંખ્યા દોઢ લાખને પાર


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખને પાર થઈ ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 875 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 1,74,679 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 4 દર્દીનાં મોત નિપજ્યા છે. આજે રાજ્યમાંથી પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. 1004 દર્દીને રજા આપવામાં આવી હતી.

જિલ્લા મુજબ આંકડાકીય માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 157 અમદાવાદ કોર્પોરેશન 156, વડોદરા કોર્પોરેશન 70, સુરત 49, રાજકોટ કોર્પોરેશન 36, વડોદરા 40, પાટણ 23, જામનગર કોર્પોરેશન 22, અમદાવાદ 21, મહેસાણા 21, બનાસકાંઠા 18, ભરૂચ 16, પંચમહાલ 16, ગાંધીનગર 15, ગાંધીનગર કોર્પોરેશન 15, અમરેલી 14, આણંદ 14, અરવલ્લી 14, જુનાગઢ 13, મોરબી 13, સાબરકાંઠા 13, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 10, જામનગર 10, ખેડા 10, મહીસાગર 9, ભાવનગર કોર્પોરેશન 8, કચ્છ 8, જુનાગઢ કોર્પોરેશન 7, નવસારી 6, પોરબંદર 6, રાજકોટ 6, દાહોદ 5, દેવભૂમિ દ્વારકા 5, નર્મદા 5, છોટાઉદેપુર 4, તાપી 4, બોટાદ 2 અને ભાવનગરમાં 1 કેસ સામે આવ્યો છે.

જિલ્લા વાઇઝ આંકડાકીય માહિતી
જિલ્લા વાઇઝ આંકડાકીય માહિતી

સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં

રાજ્યમાં 58 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3728 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 42,868 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 157 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 49 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 206 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

  • રાજ્યમાં કોરોનાનાં નવા 875 પોઝિટિવ કેસ સામે આવ્યા
  • 1004 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
  • રાજ્યમાં કુલ કેસની સંખ્યા દોઢ લાખને પાર


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખને પાર થઈ ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા 875 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજદિન સુધી કુલ 1,74,679 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 4 દર્દીનાં મોત નિપજ્યા છે. આજે રાજ્યમાંથી પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. 1004 દર્દીને રજા આપવામાં આવી હતી.

જિલ્લા મુજબ આંકડાકીય માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 157 અમદાવાદ કોર્પોરેશન 156, વડોદરા કોર્પોરેશન 70, સુરત 49, રાજકોટ કોર્પોરેશન 36, વડોદરા 40, પાટણ 23, જામનગર કોર્પોરેશન 22, અમદાવાદ 21, મહેસાણા 21, બનાસકાંઠા 18, ભરૂચ 16, પંચમહાલ 16, ગાંધીનગર 15, ગાંધીનગર કોર્પોરેશન 15, અમરેલી 14, આણંદ 14, અરવલ્લી 14, જુનાગઢ 13, મોરબી 13, સાબરકાંઠા 13, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 10, જામનગર 10, ખેડા 10, મહીસાગર 9, ભાવનગર કોર્પોરેશન 8, કચ્છ 8, જુનાગઢ કોર્પોરેશન 7, નવસારી 6, પોરબંદર 6, રાજકોટ 6, દાહોદ 5, દેવભૂમિ દ્વારકા 5, નર્મદા 5, છોટાઉદેપુર 4, તાપી 4, બોટાદ 2 અને ભાવનગરમાં 1 કેસ સામે આવ્યો છે.

જિલ્લા વાઇઝ આંકડાકીય માહિતી
જિલ્લા વાઇઝ આંકડાકીય માહિતી

સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં

રાજ્યમાં 58 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3728 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 42,868 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 157 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 49 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 206 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.