ETV Bharat / state

ભારત સરકારના CAA અને NRC કાયદો લાગુ કરવાના વિરોધ કરી આવેદનપત્ર આપ્યું

author img

By

Published : Dec 21, 2019, 11:53 PM IST

દેવભૂમિ દ્વારકાઃ ભારત સરકારના CAA અને NRC કાયદો લાગુ કરવાના વિરોધમા દ્વારકા તાલુકાના 42 ગામોના મુસ્લિમો અને અમુક દલીત આગેવાનોએ બહોળી સંખ્યામાં મૌન રેલી કાઢી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.

etv bharat
ભારત સરકારના CAA અને NRC કાયદો લાગુ કરવાના વિરોધ કરી આવેદન પત્ર આપ્યું

ભારત સરકારના ભારત સરકારના CAA અને NRC કાયદા લાગુ કરવાના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ગામોના મુસ્લિમો તેમજ અમુક દલિત આગેવાનોએ દ્વારકા ખાતે આવેલા હેલીપેડ ઉપર એકઠા થઈ અને મહાત્મા ગાંધી અને ડોક્ટર ભીમ રાવ આંબેડકરની તસ્વીરો સાથે મૌન રેલી કાઢીને દ્વારકાના ST રોડ, રબારી ગેટથી દ્વારકા પ્રાંત અધિકારીની કચેરી આવી અને દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

ભારત સરકારના CAA અને NRC કાયદો લાગુ કરવાના વિરોધ કરી આવેદનપત્ર આપ્યું

રેલીમાં અંદાજે 3 થી 4 હજાર જેટલા લોકો જોડાયા હતા. રેલીમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીથી દ્વારકા જિલ્લાના DYSP-3 ,PI- 2 ,PSI.તેમજ SRP નો બંદોબસ્ત ગોઠવાયો હતો.

ભારત સરકારના ભારત સરકારના CAA અને NRC કાયદા લાગુ કરવાના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ગામોના મુસ્લિમો તેમજ અમુક દલિત આગેવાનોએ દ્વારકા ખાતે આવેલા હેલીપેડ ઉપર એકઠા થઈ અને મહાત્મા ગાંધી અને ડોક્ટર ભીમ રાવ આંબેડકરની તસ્વીરો સાથે મૌન રેલી કાઢીને દ્વારકાના ST રોડ, રબારી ગેટથી દ્વારકા પ્રાંત અધિકારીની કચેરી આવી અને દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

ભારત સરકારના CAA અને NRC કાયદો લાગુ કરવાના વિરોધ કરી આવેદનપત્ર આપ્યું

રેલીમાં અંદાજે 3 થી 4 હજાર જેટલા લોકો જોડાયા હતા. રેલીમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીથી દ્વારકા જિલ્લાના DYSP-3 ,PI- 2 ,PSI.તેમજ SRP નો બંદોબસ્ત ગોઠવાયો હતો.

Intro:ભારત સરકાર ના સી.એ.એ. અને એન.આર.સી. કાયદો લાગુ કરવાના વિરોધમા આજે દ્વારકા તાલુકાના 42 ગામોના મુસ્લિમો અને અમુક દલીત આગેવાનો એ બહોળી સંખ્યામાં મોન રેલી કાઢી દ્વારકા પ્રાત અધિકારી ને એક આવેદન પત્ર આપ્યુ હતુ.


Body:ભારત સરકારના ભારત સરકારના સી એ એ અને એન.આર.સી. કાયદા લાગુ કરવાના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ૪૨ ગામોના મુસ્લિમો તેમજ અમુક દલિત આગેવાનોએ આજે દ્વારકા ખાતે આવેલા હેલીપેડ ઉપર એકઠા થઈ અને મહાત્મા ગાંધી અને ડોક્ટર ભીમ રાવ આંબેડકર ની તસ્વીરો સાથે મૌન રેલી કાઢીને દ્વારકાના એસટી રોડ, રબારી ગેટ થી દ્વારકા પ્રાંત અધિકારીની કચેરી આવી અને દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું .

આ રેલીમાં અંદાજે ૩ થી ૪ હજાર જેટલા લોકો જોડાયા હતા રેલીમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીથી દ્વારકા જિલ્લાના ડીવાયએસપી 3 પી.આઇ. , 2 પી.એસ.આઇ તેમજ એસ.આર.પી. નો બંદોબસ્ત ગોઠવાયો હતો


Conclusion:બાઇટ. 01 યાસીનભાઇ ગજ્જન, સદસ્ય, જીલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા

બાઇટ. 02 નિહાર ભપેરીયા, પ્રાત અધિકારી, દ્વારકા

રજનીકાંત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.