ETV Bharat / state

દ્વારકાધીશ મંદિરમાં દીપાવલી પર્વ નિમિત્તે દર્શનના કાર્યક્રમમાં ફેરફાર - dwarka news

દ્વારકા: યાત્રાધામ દ્વારકા ખાતે આગામી દિવાળી અને નવા વર્ષ દરમિયાન દ્વારકાધીશ મુખ્ય મંદિરના વિવિધ કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

etv bharat
author img

By

Published : Oct 26, 2019, 10:05 PM IST

યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રીકો જગતમંદિર દ્વારકાધીશના દર્શને આવતા હોય છે, ત્યારે દ્વારકા દર્શનના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જ્યારે આસો વદ 14ને રવિવારે 27 ઓક્ટોબરના રોજ રૂપ ચતુર્દશીના દર્શનનો કાર્યક્રમ સવારે 5:30 કલાકે મંગલા આરતી અને 1:00 અનુસાર બંધ થશે.

દ્વારકાધીશ મંદિરમાં દીપાવલી પર્વ નિમિત્તે દર્શનના કાર્યક્રમમાં ફેરફાર

જ્યારે વદ 14ને રવિવારે 27 ઓક્ટોબરના રોજ દિપાવલી ઉત્સવ એટલે 5:00 ઉત્થાપન દર્શન અને 8:30 કલાકે હાટડી 9:30 કલાકે અનુસાર બંધ રહેશે. તેમજ આસો વદ 13ના સોમવારના 28 ઓક્ટોબરના રોજ નૂતન વર્ષ અન્નકૂટ ઉત્સવ મંગળા આરતી 6:00 ગોવર્ધન મહાપૂજા 11:00 અને 1:00 મંદિર અનુસાર બંધ રહેશે. જ્યારે સાંજનો ક્રમ અન્નકૂટ દર્શન સાંજે 5 થી 7 કલાક રહેશે. કારતક સુદ 2ને મંગળવારે 29 ઓક્ટોબર ભાઈ બીજ ઉત્સવ મંગલા આરતી 7 કલાકે અને મહારાજ ભોગ બપોર 12 કલાકે 1 વાગ્યે અનુસાર બંધ રહેશે . તેમજ 5:00 કલાકે ઉત્પાદન દર્શન તેમજ રાત્રે 9:30 કલાકે શયન મંદિર બંધ રહેશે

યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રીકો જગતમંદિર દ્વારકાધીશના દર્શને આવતા હોય છે, ત્યારે દ્વારકા દર્શનના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં 26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જ્યારે આસો વદ 14ને રવિવારે 27 ઓક્ટોબરના રોજ રૂપ ચતુર્દશીના દર્શનનો કાર્યક્રમ સવારે 5:30 કલાકે મંગલા આરતી અને 1:00 અનુસાર બંધ થશે.

દ્વારકાધીશ મંદિરમાં દીપાવલી પર્વ નિમિત્તે દર્શનના કાર્યક્રમમાં ફેરફાર

જ્યારે વદ 14ને રવિવારે 27 ઓક્ટોબરના રોજ દિપાવલી ઉત્સવ એટલે 5:00 ઉત્થાપન દર્શન અને 8:30 કલાકે હાટડી 9:30 કલાકે અનુસાર બંધ રહેશે. તેમજ આસો વદ 13ના સોમવારના 28 ઓક્ટોબરના રોજ નૂતન વર્ષ અન્નકૂટ ઉત્સવ મંગળા આરતી 6:00 ગોવર્ધન મહાપૂજા 11:00 અને 1:00 મંદિર અનુસાર બંધ રહેશે. જ્યારે સાંજનો ક્રમ અન્નકૂટ દર્શન સાંજે 5 થી 7 કલાક રહેશે. કારતક સુદ 2ને મંગળવારે 29 ઓક્ટોબર ભાઈ બીજ ઉત્સવ મંગલા આરતી 7 કલાકે અને મહારાજ ભોગ બપોર 12 કલાકે 1 વાગ્યે અનુસાર બંધ રહેશે . તેમજ 5:00 કલાકે ઉત્પાદન દર્શન તેમજ રાત્રે 9:30 કલાકે શયન મંદિર બંધ રહેશે

Intro:નવ દ્વારકાધીશ જગતમંદિર દીપાવલી પર્વ નિમિત્તે દર્શન ના કાર્યક્રમમાં ફેરફાર


Body:નવ દ્વારકાધીશ જગતમંદિર દીપાવલી પર્વ નિમિત્તે દર્શન ના કાર્યક્રમમાં ફેરફાર

યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હજારો યાત્રિકો સાથે આવતા હોય છે ત્યારે દ્વારકા ના દર્શન ના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે છે

દ્વારકાધીશ મંદિરમાં તારીખ 26 ઓક્ટોબર થી તારીખ 29 ઓક્ટોબર સુધી દિવાળી ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે 26 ઓક્ટોબર આસો વદ તેરસના ધનતેરસના દિવસે દર્શન નિત્યક્રમ મુજબ રહેશે

જ્યારે આસો વદ 14ને રવિવારે તારીખ 27 ઓક્ટોબરના રોજ રૂપ ચતુર્દશી ના દર્શન નો કાર્યક્રમ સવારે 5:30 કલાકે મંગલા આરતી અને 1:00 અનુસાર બંધ થશે .

જ્યારે વદ 14ને રવિવારે તારીખ 27 ઓક્ટોબર ના રોજ દિપાવલી ઉત્સવ એટલે 5:00 ઉત્થાપન દર્શન અને 8:30 કલાકે હાટડી 9:30 કલાકે અનુસાર બંધ રહેશે .

આસો વદ તેરસના સોમવારના તારીખ ૨૮ ઓક્ટોબરના રોજ નૂતન વર્ષ અન્નકૂટ ઉત્સવ મંગળા આરતી 6:00 ગોવર્ધન મહાપૂજા 11:00 અને 1:00 મંદિર અનુસાર બંધ રહેશે.

જ્યારે સાંજ નો ક્રમ અન્નકૂટ દર્શન સાંજે 5 થી 7 કલાક રહેશે જ્યારે 9:30 કલાકે અનોશર બંધ રહેશે.

કારતક સુદ ૨ ને મંગળવારે તારીખ 29 ઓક્ટોબર ભાઈ બીજ ઉત્સવ .મંગલા આરતી 7 કલાકે અને મહારાજ ભોગ બપોર 12 કલાકે, એક વાગ્યે અનોશર બંધ રહેશે .

5:00 ઉત્પાદન દર્શન તેમજ રાત્રે 9:30 કલાકે શયન મંદિર બંધ રહેશે


Conclusion:રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.