ETV Bharat / state

દ્વારકાનું હર્ષદ મંદિર બેટમાં ફેરવાયું, યાત્રિકો દર્શન વગર ફર્યા પરત - ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ

દેવભૂમિ દ્વારકા : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. જિલ્લાનું હર્ષદ માતાનું મંદિર બેટમાં ફેરવાયું હતુ. કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલા સિંધણી ડેમ ઓવરફલો થતા અનેક સ્થળોમાં પાણીમાં ઘૂસ્યા હતા.

etv bharat
author img

By

Published : Sep 30, 2019, 3:29 PM IST

કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલો સિંધણી ડેમ ઓવરફલો થતા અનેક સ્થળોએ પાણી ઘૂસ્યા હતા. યાત્રાધામ હર્ષદ ગામે 4-5 ફૂટ પાણી ઘૂસ્યા છે.

હર્ષદ માતાનું મંદિર બેટમાં ફેરવાયું

જો કે મોડી રાતના સમયે વરસાદે વિરામ લેતા હજું પણ 2 થી 3 ફૂટ જેટલું પાણી યાત્રાધામ હર્ષદમાં છે. હર્ષદી માતાજીના મંદિરની સામેના ભાગે આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસવાથી વેપારીઓની પ્રસાદી અને સામગ્રીને વ્યાપક નુકશાન થયુ છે. તેમજ હર્ષદ માતાજીના મંદિરે દર્શન કરવા આવતા યાત્રિકો દર્શન કર્યા વગર પરત ફર્યા છે.

કલ્યાણપુર તાલુકાના સાતાપર ગામ પાસે આવેલો સિંધણી ડેમ ઓવરફલો થતા અનેક સ્થળોએ પાણી ઘૂસ્યા હતા. યાત્રાધામ હર્ષદ ગામે 4-5 ફૂટ પાણી ઘૂસ્યા છે.

હર્ષદ માતાનું મંદિર બેટમાં ફેરવાયું

જો કે મોડી રાતના સમયે વરસાદે વિરામ લેતા હજું પણ 2 થી 3 ફૂટ જેટલું પાણી યાત્રાધામ હર્ષદમાં છે. હર્ષદી માતાજીના મંદિરની સામેના ભાગે આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસવાથી વેપારીઓની પ્રસાદી અને સામગ્રીને વ્યાપક નુકશાન થયુ છે. તેમજ હર્ષદ માતાજીના મંદિરે દર્શન કરવા આવતા યાત્રિકો દર્શન કર્યા વગર પરત ફર્યા છે.

Intro:દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લા નું હર્ષદ માતા મંદિર ફેરવાયું બેટ માં...
કલ્યાણપુર તાલુકા ના સાતાપર ગામ પાસે આવેલ સિંધણી ડેમ ઓવરફલો થતા અનેક સ્થળો એ ઘૂસ્યા પાણી...
યાત્રાધામ હર્ષદ માં 4-5 ફૂટ પાણી ઘૂસ્યા...
હાલ પણ 2 થી 3 ફૂટ જેટલું પાણી યાત્રાધામ હર્ષદ માં...
અનેક દુકાનો માં પાણી ઘૂસવા થી વ્યાપક નુકશાન સર્જાયું...
હર્ષદ માતાજી ના મંદિર ખાતે આવતા યાત્રિકો દર્શન કર્યા વગર ફર્યા પરત...Body:દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લા નું હર્ષદ માતા મંદિરમા ઘુસ્યા પાંણી. કલ્યાણપુર તાલુકા ના સાતાપર ગામ પાસે આવેલ સિંધણી ડેમ ઓવરફલો થતા અનેક સ્થળો એ પાંણી ઘૂસ્યા,
યાત્રાધામ હર્ષદ ગામે 4-5 ફૂટ પાણી ઘૂસ્યી ગયા.
મોડી રાતના વરસાદે સવારે વિરામ લેતા હાલ પણ 2 થી 3 ફૂટ જેટલું પાણી યાત્રાધામ હર્ષદ મા છે.
હર્ષદીમાતાજીના મંદિરની સામેના ભાગે આવેલી અનેક દુકાનો માં પાણી ઘૂસવા થી વેપારીઓની પ્રસાદી સામગ્રીને વ્યાપક નુકશાન થયુ છે.તેમજ
હર્ષદ માતાજી ના મંદિર ખાતે દર્શન કરવા આવતા યાત્રિકો દર્શન કર્યા વગર ફર્યા પરત ફર્યા છે.Conclusion:રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.