ETV Bharat / state

મીઠાપુરમાં આંખના પડદાનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

દેવભૂમિ દ્વારકાઃ મીઠાપુરના છેવાડાના વિસ્તારમાં આવેલી શ્રી દ્વારકાધિશ આરોગ્ય ધામમાં આવેલી આંખની હોસ્પિટલ વર્ષોથી લોકોની સેવા કરે છે. દર વર્ષે અનેક નિ:શુલ્ક આરોગ્ય કેમ્પો રાખવામાં આવે છે. જેમાં જામનગર અને રાજકોટના ખ્યાતનામ ડૉક્ટરોની ટીમો બોલાવીને લોકોને યોગ્ય નિદાનની સારવાર આપવામાં આવે છે.

author img

By

Published : May 7, 2019, 12:27 PM IST

નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

આ હોસ્પીટલમાં જરૂરિયાત મંદ દર્દીઓના ઈલાજો અતિ રાહત દરે કરવામાં આવે છે. હાલમાં જ અહી આંખના પડદાના કેસો વધુ હોવાથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના પ્રથમ આંખના પડદાના નિષ્ણાંત ડૉ. રૂચીર મહેતાના સહયોગથી એક નિ:શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 50 જેટલા દર્દીઓની આંખની તપાસ કરી તેમને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.

ઉપરાંત જામનગર ખાતે રાહત દરે ઈલાજ, ગુજરાત સરકારની યોજના અનુસાર મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ અથવા આયુષ્માન ભારત કાર્ડ હોય તો તમામ ઈલાજ નિ:શુલ્ક કરવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

આ હોસ્પીટલમાં જરૂરિયાત મંદ દર્દીઓના ઈલાજો અતિ રાહત દરે કરવામાં આવે છે. હાલમાં જ અહી આંખના પડદાના કેસો વધુ હોવાથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના પ્રથમ આંખના પડદાના નિષ્ણાંત ડૉ. રૂચીર મહેતાના સહયોગથી એક નિ:શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 50 જેટલા દર્દીઓની આંખની તપાસ કરી તેમને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.

ઉપરાંત જામનગર ખાતે રાહત દરે ઈલાજ, ગુજરાત સરકારની યોજના અનુસાર મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ અથવા આયુષ્માન ભારત કાર્ડ હોય તો તમામ ઈલાજ નિ:શુલ્ક કરવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો
એન્કર ; મીઠાપુરની આંખની હોસ્પીટલમાં આંખના પડદાનો નીસુલ્ક નિદાન કેમ્પ યોજાયો .

દેવભૂમિ દ્વારકા તાલુકાના છેવાડાના  વિસ્તારમાં આવેલી શ્રી દ્વારકાદિશ આરોગ્ય ધામ ખાતે આંખની હોસ્પિટલ વર્ષો થી લોકોની સેવા કરે છે.દર વર્ષે અનેક નીસુલ્ક આરોગ્ય કેમ્પો રાખવામાં આવે છે.અને જામનગર અને રાજકોટના ખ્યાતનામ ડો ની ટીમો બોલાવીને લોકોને યાગ્ય નિદાન કરાવી આપે છે.અને જરૂરિયાત મંદ દર્દીઓના ઈલાજો અતિ રાહત દરે કરાવી આપે છે.હાલમાં અહી આંખના પડદાના કેસો વધુ હોવાથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના પ્રથમ આંખના પડદાના નિષ્ણાત ડો રૂચીર મહેતાના સહયોગ થી એક નીસુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. અંદાજે ૫૦ જેટલા દર્દીઓની આખો તપાસી તેમને યોગ્ય સારવાર,તેમજ જરૂર પડેતો જામનગર ખાતે રાહત દરે ઈલાજ તેમજ જો તેમની પાસે ગુજરાત સરકારની યોજના અનુસાર મુખ્ય-મંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના  કાર્ડ અથવા આયુષ્માન ભારત કાર્ડ હોય તો તમામ ઈલાજ નીસુલ્ક કરવા માટે ની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

બાઈટ  ૦૧ ;- ડો રૂચીર મહેતા,આંખના પડદાના નિષ્ણાત,જામનગર.
બાઈટ  02  ;- પારસ ગોંડાલિયા,વહીવટી આધિકારી,શ્રી દ્વારકાદિશ આરોગ્ય ધામ,આભડાઆ.



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.