દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ખંભાળિયા નજીક આવેલા વાડીનાર બંદર પર આવેલા માલ વાહક જહાજમાં એક કર્મચારીનું ગત તારીખ 20 ફેબ્રુઆરીનાના રોજ અવસાન થઈ ગયું હતું. આ કર્મચારી જોર્જીયા દેશનો છે. આ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.
![Death of a cargo ship crew, The body will be sent to Georgia after the postmortem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-01-dwk-vadinar-bandar-dead-body-gj10027_29042020145302_2904f_1588152182_905.jpg)
બુધવારે આ જહાજ વાડીનાર બંદર પર આવતા કર્મચારીની ડેડ બોડીનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ તેના મૃતદેહને તેના દેશ જોર્જીયા મોકલી દેવામાં આવશે.