ETV Bharat / state

આહવામાં 13 ડિસેમ્બર થી ત્રિદિવસીય 'અલવિદા તનાવ' શિબિર યોજાશે - આહવા ન્યૂઝ

ડાંગ: સાંપ્રત સમયમાં બદલાતી જીવન પધ્ધતિને કારણે પ્રત્યેક વ્યકિત સતત માનસિક તાણનો શિકાર થતો જાય છે. જેના કારણે અનેક શારિરીક બીમારીઓથી ગ્રસ્ત થઇને માણસ પોતાનું અમૂલ્ય જીવન ગુમાવી રહ્યો છે. માનસિક રીતે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી બ્રહ્માકુમારી દ્વારા આગામી 13 થી 15 ડિસેમ્બર સુધી અલવિદા તનાવ શિબીરનું આયોજન કરવામાં આવશે.

Ahwa
આહવા
author img

By

Published : Dec 4, 2019, 11:54 PM IST

મનુષ્યને માનસિક તણાવમાંથી બહાર લાવી તેઓ શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવી શકે, ધરગૃહસ્થી અને સામાજીક જવાબદારીઓ સાથે પણ જીવનનો સઘળો આનંદ લઈ શકે તે હેતુથી બ્રહ્માકુમારી દ્વારા અલવિદા તનાવ શિબીરનું આયોજન કરવામાં આવશે. આ આયોજન આહવાના ર્ડા. આંબેડકર ભવજ ખાતે આગામી ૧૩,૧૪, અને ૧૫ ડિસેમ્બરે સાંજે ૮-૦૦થી ૯-૦૦ દરમિયાન યોજાશે.

આહવા ખાતે ૧૩ ડિસેમ્બર થી ત્રિદિવસીય 'અલવિદા તનાવ' શિબિર યોજાશે
આહવા ખાતે ૧૩ ડિસેમ્બર થી ત્રિદિવસીય 'અલવિદા તનાવ' શિબિર યોજાશે

આ શિબીરમાં રાજયોગીની બી.કે.પારૂલ દીદી તથા નવસારીના રાજયોગીની બી.કે. ગીતા દીદી તથા આહવા સેવા કેન્દ્રનાબી.કે. ઇના દીદી સાપુતારાના બી.કે.મધુ દીદી વિગેરે તનાવ મુક્ત જીવનશૈલી અંગે ઇશ્વરીય જ્ઞાન અને માર્ગદર્શન પુરૂ પાડશે. શિબીરના ઉદ્ધાટન કાર્યક્રમમાં ડાંગના નિવાસી અધિક કલેકટર શ્રીટી.કે.ડામોર,સામાજીક કાર્યકરશ્રી બાબુરાવ ચૌર્યા,વેપારી મહાજન શ્રી રતિલાલ સાવંત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહશે.

મનુષ્યને માનસિક તણાવમાંથી બહાર લાવી તેઓ શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવી શકે, ધરગૃહસ્થી અને સામાજીક જવાબદારીઓ સાથે પણ જીવનનો સઘળો આનંદ લઈ શકે તે હેતુથી બ્રહ્માકુમારી દ્વારા અલવિદા તનાવ શિબીરનું આયોજન કરવામાં આવશે. આ આયોજન આહવાના ર્ડા. આંબેડકર ભવજ ખાતે આગામી ૧૩,૧૪, અને ૧૫ ડિસેમ્બરે સાંજે ૮-૦૦થી ૯-૦૦ દરમિયાન યોજાશે.

આહવા ખાતે ૧૩ ડિસેમ્બર થી ત્રિદિવસીય 'અલવિદા તનાવ' શિબિર યોજાશે
આહવા ખાતે ૧૩ ડિસેમ્બર થી ત્રિદિવસીય 'અલવિદા તનાવ' શિબિર યોજાશે

આ શિબીરમાં રાજયોગીની બી.કે.પારૂલ દીદી તથા નવસારીના રાજયોગીની બી.કે. ગીતા દીદી તથા આહવા સેવા કેન્દ્રનાબી.કે. ઇના દીદી સાપુતારાના બી.કે.મધુ દીદી વિગેરે તનાવ મુક્ત જીવનશૈલી અંગે ઇશ્વરીય જ્ઞાન અને માર્ગદર્શન પુરૂ પાડશે. શિબીરના ઉદ્ધાટન કાર્યક્રમમાં ડાંગના નિવાસી અધિક કલેકટર શ્રીટી.કે.ડામોર,સામાજીક કાર્યકરશ્રી બાબુરાવ ચૌર્યા,વેપારી મહાજન શ્રી રતિલાલ સાવંત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહશે.

Intro:ડાંગ સાંપ્રત સમયમાં બદલાતી જીવન પધ્ધતિને કારણે પ્રત્યેક વ્યકિત સતત માનસિક તાણનો શિકાર થતો જાય છે. જેના કારણે અનેક શારિરીક બીમારીઓથી ગ્રસ્ત થઇને માણસ પોતાનું અમૂલ્ય માનવ જીવન ગુમાવી રહ્યો છે.Body:આ કપરા કાળમાંથી પ્રત્યેક મનુષ્યને બહાર લાવી તેઓ શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવી શકે, ધરગૃહસ્થી અને સામાજીક જવાબદારીઓ સાથે પણ જીવનનો સધળો આનંદ તેઓ પ્રાપ્ત કરી શકે તે માટે બ્રહ્માકુમારીઝ દ્રારા અલવિદા તનાવ શિબીરનું આયોજન કરાયું છે.
આહવાના ર્ડા.આંબેટકર ભવજ ખાતે આગામી તા.૧૩,૧૪, અને ૧૫ ડિસેમ્બરે સાંજે ૮-૦૦થી ૯-૦૦ દરમિયાન યોજાનારી આ શિબીરમાં રાજયોગીની બી.કે.પારૂલ દીદી , તથા નવસારીના રાજયોગીની બી.કે. ગીતા દીદી તથા આહવા સેવા કેન્દ્રનાબી.કે. ઇના દીદી સાપુતારાના બી.કે.મધુ દીદી વિગેરે તનાવ મુક્ત જીવનશૈલી અંગે ઇશ્વરીય જ્ઞાન અને માર્ગદર્શન પુરૂપાડશે.
તા.૧૩/૧૨/૨૦૧૯ ના રોજ યોજાનાર આ શિબીરના ઉદ્ધાટન કાર્યક્રમમાં ડાંગના નિવાસી અધિક કલેકટર શ્રીટી.કે.ડામોર,સામાજીક કાર્યકરશ્રી બાબુરાવ ચૌર્યા,વેપારી મહાજન શ્રી રતિલાલ સાવંત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહશે.
Conclusion:આહવા ખાતે યોજાનારી આ શિબિરનો લાભ લઇ પ્રત્યેક નાગરિક આધ્યાત્મિક બળની સાથે આનંદ,ખુશી અને સકારાત્મક વિચારસરણી પ્રાપ્ત કરી શકે છે. જેમા જોડાવા માટે આહવા કેન્દ્રના બી.કે.ઇના દીદીએ સૌને અનુરોધ કર્યો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.