ETV Bharat / state

દાહોદમાં રેલવે કોલોનીમાં યુવકનો મૃતદેહ મળ્યો

author img

By

Published : Nov 9, 2019, 3:29 PM IST

દાહોદઃ શહેરના રેલવે કોલોનીમાં એક 32 વર્ષીય યુવકની વહેલી સવારે મૃતદેહ મળી આવતાં પંથકમા ખળભળાટ મચી ગયો છે. આ યુવકની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

રેલવે કોલોનીમાં ઝાલોદના યુવકની મૃતદેહ મળ્યો

ઝાલોદ તાલુકાના મુવાડા ગામે રાયણ ફળિયામાં રહેતા 32 વર્ષીય સુરેશભાઈ ભીમજીભાઈ ભાભોરની દાહોદ શહેરના બી કેબીન પાસે આવેલી રેલવે કોલોનીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

દાહોદમાં રેલવે કોલોનીમાં યુવકનો મૃતદેહ મળ્યો

મૃતદેહને નજીકની હોસ્પિલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. હાલ જ્યારે આ ઘટના સંદર્ભે નગરજનો તથા ઉપસ્થિત લોકોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા.લોકોમાં ચર્ચાના પ્રમાણે આ યુવકે ટાંકી પરથી કુદી આત્મહત્યા કરી હશે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી હશે? જેવા અનેક પ્રશ્નો લોકમાનસમાં ઉદ્‌ભવ્યા હતા.

ઝાલોદ તાલુકાના મુવાડા ગામે રાયણ ફળિયામાં રહેતા 32 વર્ષીય સુરેશભાઈ ભીમજીભાઈ ભાભોરની દાહોદ શહેરના બી કેબીન પાસે આવેલી રેલવે કોલોનીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.

દાહોદમાં રેલવે કોલોનીમાં યુવકનો મૃતદેહ મળ્યો

મૃતદેહને નજીકની હોસ્પિલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. હાલ જ્યારે આ ઘટના સંદર્ભે નગરજનો તથા ઉપસ્થિત લોકોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા.લોકોમાં ચર્ચાના પ્રમાણે આ યુવકે ટાંકી પરથી કુદી આત્મહત્યા કરી હશે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી હશે? જેવા અનેક પ્રશ્નો લોકમાનસમાં ઉદ્‌ભવ્યા હતા.

Intro:દાહોદ રેલવે કોલોનીમાં ઝાલોદના યુવકનો મૃતદેહ મળ્યો, જીઆરપીએ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

દાહોદ, દાહોદ શહેરના રેલ્વે કોલોની તરફથી એક ૩૨ વર્ષીય યુવકની આજરોજ વહેલી સવાર લાશ મળી આવતાં પંથકમા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ યુવકની હત્યા કરવામાં આવી કે તેણે આત્મહત્યા કરી? જેવા અનેક પ્રશ્નો પ્રજા વચ્ચે વહેતા થયા છે જેની સઘળી હકીકત તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.
         Body:ઝાલોદ તાલુકાના મુવાડા ગામે રાયણ ફળિયામાં રહેતા ૩૨ વર્ષીય સુરેશભાઈ ભીમજીભાઈ ભાભોરની લાશ દાહોદ શહેરના બી કેબીન પાસે આવેલ રેલ્વે કોલોની સ્થિત પાણીની ટાંકી તરફ જવાના રસ્તેથી મળી આવી હતી. આ ઘટનાની જાણ રેલ્વે પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. લાશનો કબજા મેળવી નજીકના દવાખાના પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. હાલ જ્યારે આ ઘટના સંદર્ભે નગરજનો તથા ઉપસ્થિત લોકોમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. લોકોમાં ચર્ચાના પ્રમાણે આ યુવકે ટાંકી પરથી કુદી આત્મહત્યા કરી હશે કે તેની હત્યા કરી દેવામાં આવી હશે? જેવા અનેક પ્રશ્નો લોકમાનસમાં ઉદ્‌ભવવા પામ્યા છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર આ યુવક દાહોદ ખાતે છુટક મજુરી કરતો હતો પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકત બહાર આવે તેમ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.