ETV Bharat / state

પાણીની તંગી વચ્ચે ગાંધીનગરના બગીચાઓમાં પાણીનો વેડફાત

ગાંધીનગર: રાજ્યમાં પાણીની કટોકટી જોવા મળી રહી છે. મુખ્યપ્રધાન વિજય રુપાણી પાણી પુરવઠા પ્રધાન અને અધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યા છે. મહાનગરપાલિકાઓમાં પાણીના બચાવવા માટે ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરવાના સૂચનો આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જ્યારે ગાંધીનગરના મેયર પણ આગામી બે મહિના પાણી માટે કટોકટી ન હોવાનું જણાવી નાગરિકોએ પાણી બચાવવા આગળ આવવા અપીલ કરી રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર જ તેણે ઘોળીને પી જઈ રહ્યુ છે.

author img

By

Published : May 7, 2019, 8:02 AM IST

સ્પોટ ફોટો

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સંકુલની સામે આવેલા સેન્ટ્રલ વિસ્તારમાં સોમવાર બપોરે બગીચામાં પાણી છાંટવામાં આવી રહ્યું હતું. ટ્રીટેડ વિનાનું શુદ્ધ પાણીનો બગીચામાં છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજયમાં પાણીને લઈને કટોકટી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારમાં નાગરિકોને પીવાને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્રણ ત્રણ દિવસે લોકોને પાણી મળી રહ્યું છે. તેવા સમયે ગાંધીનગરમાં વ્યાપક પ્રમાણમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે.

ગાંધીનગરની બગીચાઓમાં પાણીનો વડેફાડ

મુખ્ય પ્રધાનના નિવાસ્થાને સોમવારે સવારે પાણીના પ્રશ્નને લઈને રાજ્યની આઠ મહાનગરપાલિકાના મેયર કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરીમાં બેઠક બોલાવી હતી. જેમાં મહાનગરપાલિકાઓમાં ફેક્ટરીઓ સહિતના આપવાનું આવતું પાણી ટ્રીટેડ કરીને વાપરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. પરંતુ સરકારના અધિકારીઓને અંતે તંત્ર જાણે સરકારી તંત્રના આદેશોને ઘોળીને પી જતું હોય તેવા દ્રશ્યો ગાંધીનગરના બગીચાઓમાં જોવા મળતા હતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બપોરના સમયે પુષ્કળ પ્રમાણમાં પાણી છાંટવામાં આવી રહ્યું હતું.

ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે આગામી બે મહિના પાણીને લઈને કપરા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પાણી બચાવવા માટે નાગરિકોએ જ આગળ આવવું પડશે. ગાંધીનગર શહેર ખૂબ જ પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે અને ઓછો બગાડ થાય તે માટે તેમણે ગાંધીનગરના નગરજનોને અપીલ પણ કરી હતી.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સંકુલની સામે આવેલા સેન્ટ્રલ વિસ્તારમાં સોમવાર બપોરે બગીચામાં પાણી છાંટવામાં આવી રહ્યું હતું. ટ્રીટેડ વિનાનું શુદ્ધ પાણીનો બગીચામાં છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજયમાં પાણીને લઈને કટોકટી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારમાં નાગરિકોને પીવાને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્રણ ત્રણ દિવસે લોકોને પાણી મળી રહ્યું છે. તેવા સમયે ગાંધીનગરમાં વ્યાપક પ્રમાણમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે.

ગાંધીનગરની બગીચાઓમાં પાણીનો વડેફાડ

મુખ્ય પ્રધાનના નિવાસ્થાને સોમવારે સવારે પાણીના પ્રશ્નને લઈને રાજ્યની આઠ મહાનગરપાલિકાના મેયર કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરીમાં બેઠક બોલાવી હતી. જેમાં મહાનગરપાલિકાઓમાં ફેક્ટરીઓ સહિતના આપવાનું આવતું પાણી ટ્રીટેડ કરીને વાપરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. પરંતુ સરકારના અધિકારીઓને અંતે તંત્ર જાણે સરકારી તંત્રના આદેશોને ઘોળીને પી જતું હોય તેવા દ્રશ્યો ગાંધીનગરના બગીચાઓમાં જોવા મળતા હતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બપોરના સમયે પુષ્કળ પ્રમાણમાં પાણી છાંટવામાં આવી રહ્યું હતું.

ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે આગામી બે મહિના પાણીને લઈને કપરા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પાણી બચાવવા માટે નાગરિકોએ જ આગળ આવવું પડશે. ગાંધીનગર શહેર ખૂબ જ પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે અને ઓછો બગાડ થાય તે માટે તેમણે ગાંધીનગરના નગરજનોને અપીલ પણ કરી હતી.


R_GJ_GDR_RURAL_03_06_MAY_2019_STORY_WATER  ISSU BETHAK PATNAGAR GARDEN_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural




હેડીંગ) પાણીની કટોકટી વચ્ચે પાટનગરના બગીચાઓમાં થતો વેડફાત

ગાંધીનગર,

રાજ્યમાં એક તરફ પાણીની કટોકટી જોવા મળી રહી છે. મુખ્યપ્રધાન પાણી પુરવઠા પ્રધાન અને અધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યા છે. મહાનગરપાલિકાઓમાં પાણી ના બચાવવા માટે ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરવાના સૂચનો આપી રહ્યા છે. બીજીતરફ પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જ્યારે ગાંધીનગરના મેયર પણ આગામી બે મહિના પાણી માટે કટોકટીના હોવાનું જણાવી નાગરિકોએ પાણી બચાવવા આગળ આવવા અપીલ કરી રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર જ તેણે ઘોળીને પી જઈ રહ્યુ છે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સંકુલની સામે આવેલા સેન્ટ્રલ વિસ્તારમાં બપોરના સમયે બગીચામાં પાણી છાંટવામાં આવી રહ્યું હતું. ટ્રીટેડ વિનાનું શુદ્ધ પાણીનો બગીચામાં છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજમાં પાણીને લઈને કટોકટી ઉત્પન્ન થાય છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારમાં નાગરિકોને પીવાને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્રણ ત્રણ દિવસે લોકોને પાણી મળી રહ્યું છે. તેવા સમયે ગાંધીનગરમાં વ્યાપક પ્રમાણમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે. 

રાજ્યના મુખ્ય પ્રધાન ના નિવાસ્થાને સોમવારે સવારે પાણીના પ્રશ્નને લઈને રાજ્યની આઠ મહાનગરપાલિકાના મેયર કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરીમાં આ બેઠક બોલાવી હતી. જેમાં મહાનગરપાલિકાઓમાં ફેક્ટરીઓ સહિતના આપવાનું આવતું પાણી ટ્રીટેડ કરીને વાપરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. પરંતુ સરકારના અધિકારીઓને અંતે તંત્ર જાણે સરકારી તંત્રના આદેશોને ઘોળીને પી જતું હોય તેવા દ્રશ્યો ગાંધીનગરના બગીચાઓમાં જોવા મળતા હતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બપોરના સમયે પુષ્કળ પ્રમાણમાં પાણી છાંટવામાં આવી રહ્યું હતું.

બીજી તરફ ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે આગામી બે મહિના પાણીને લઈને કપરા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પાણી બચાવવા માટે નાગરિકોએ જ આગળ આવવું પડશે. ગાંધીનગર શહેર ખૂબ જ પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે અને ઓછો બગાડ થાય તે માટે તેમણે ગાંધીનગરના નગરજનોને અપીલ પણ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.