ETV Bharat / state

ભાવનગરમાં સ્વચ્છતાના નામે પૈસાનો ધુમાડો, દુર્ગધથી વેપારીઓ ત્રાહિમામ - ભાવનગર ખાતરનું કારખાનું પુનઃ શરૂ

ભાવનગરઃ શહેરમાં ગંગાજળિયા તળાવમાં વર્મી કમ્પોઝ ખાતરનું કારખાનું પુનઃ શરૂ કરવામાં આવ્યું હતુ. વર્મી કમ્પોઝ ખાતરનો પ્લાન્ટ સ્વચ્છતાના નામે શરૂ કર્યો પણ પ્લાન્ટથી વેપારીઓ ત્રાહિમામ થયા છે અને પૈસાનો બગાડ થઈ રહ્યો છે. 2 મહિનામાં 2 લાખ બગાડીને કમાણી 1 હજારની થઈ રહી છે. તો પણ શાસકો સ્વચ્છતાના ગુણગાન ગાવાનું બંધ કરતા નથી.

સ્વચ્છતાના નામે પૈસાનો ધુમાડો છતાં દુર્ગધથી વેપારી ત્રાહિમામ
સ્વચ્છતાના નામે પૈસાનો ધુમાડો છતાં દુર્ગધથી વેપારી ત્રાહિમામ
author img

By

Published : Nov 30, 2019, 1:07 PM IST

ભાવનગર શહેરમાં ગંગાજળિયા તળાવમાં વર્મી કમ્પોઝ ખાતરનું કારખાનું પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતાની રેન્કમાં આગળ આવવા શરૂ કરાયેલા કારખાનમાં બગડેલા શાકભાજીની દુર્ગંધ વેપારીઓની માટે માથાનો દુખાવો બની ગઈ હતી.

શહેરના શાકમાર્કેટમાં નીકળતા ખરાબ શાકભાજીના નિકાલ માટે વર્મી કમ્પોઝ ખાતર બનાવા માટે મનપાએ લાખો ખર્ચીને કારખાનું બનાવ્યું હતું. શાસકોએ કોન્ટ્રાક્ટ પર આઉટ સૉરસિંગથી કામ આપી દીધું અને તે પણ ટૂંકા ગાળામાં બંધ થઈ જતા સ્વચ્છતા એક તરફ પડી રહી હતી. હવે મનપાએ પુનઃ શરૂ કર્યું છે. બગડેલા શાકભાજીની દુર્ગંધથી આસપાસના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજ્યના મુખ્ય સચિવ સુધી રજૂઆતો કરી ચૂક્યા હતા પણ કોઈ નિરાકરણ નહીં આવતા રોષ ઠાલવી રહ્યા હતા. વિપક્ષે તો પૈસાનો ધુમાડો કરતા શાસકો સામે રોષ ઠાલવ્યો છે. પ્રજાની પાસેથી વેરાના પૈસા ઢોલ વગાડીને ઉઘરાવે અને અહીંયા ખોટી રીતે શાસકો વેડફાટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

સ્વચ્છતાના નામે પૈસાનો ધુમાડો છતાં દુર્ગધથી વેપારી ત્રાહિમામ
ભાવનગર શાકમાર્કેટમાં આવેલું કારખાનું વર્મી કમ્પોઝ ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર બનાવે છે પણ કારખાનામાં રહેલા મશીનો ખરાબ થઇ ગયા છે. જે મશીનો ચાલું છે એમાં મનપા કામ પોતાનું ચલાવી રહી છે. બગડેલા શાકભાજીની મારતી દુર્ગંધ વચ્ચે શરૂ કરાયેલા કારખાનામાં 2 મહિનામાં 2 લાખનો ખર્ચ અને ખાતર વેંહચીને મેળવેલી આવકની રકમ ક્યાંક હાસ્યાસ્પદ છે. મનપાને ખાતરની આવક માત્ર બે મહિનામાં1 હજાર મળી હતી. શાસકો આવક નહીં સ્વચ્છતાને પગલે કારખાનું શરૂ કર્યું હોવાનું જણાવી રહ્યા છે. જે તદ્દન ખોટું છે કારણ કે, કારખાનું શરૂ થવાથી દુર્ગંધ વધી ગઈ હતી એટલે સ્વચ્છતાને પગલે રેન્કિંગમાં આવવાની પરોજણમાં પ્રજાના પૈસાનો ધુમાડો કરાઈ રહ્યો છે. દુર્ગંધ વિશેની વાત જણાવ્યા બાદ ચેરમેન અધિકારીને જણાવશે અને હલ કરવાની ખાતરી આપી હતી. જે સાફ કરે છે કે શાસકોને ખ્યાલ જ નથી કે પૈસાનો વેડફાટ થઈ રહ્યો હતો.

ભાવનગર શહેરમાં ગંગાજળિયા તળાવમાં વર્મી કમ્પોઝ ખાતરનું કારખાનું પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતાની રેન્કમાં આગળ આવવા શરૂ કરાયેલા કારખાનમાં બગડેલા શાકભાજીની દુર્ગંધ વેપારીઓની માટે માથાનો દુખાવો બની ગઈ હતી.

શહેરના શાકમાર્કેટમાં નીકળતા ખરાબ શાકભાજીના નિકાલ માટે વર્મી કમ્પોઝ ખાતર બનાવા માટે મનપાએ લાખો ખર્ચીને કારખાનું બનાવ્યું હતું. શાસકોએ કોન્ટ્રાક્ટ પર આઉટ સૉરસિંગથી કામ આપી દીધું અને તે પણ ટૂંકા ગાળામાં બંધ થઈ જતા સ્વચ્છતા એક તરફ પડી રહી હતી. હવે મનપાએ પુનઃ શરૂ કર્યું છે. બગડેલા શાકભાજીની દુર્ગંધથી આસપાસના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજ્યના મુખ્ય સચિવ સુધી રજૂઆતો કરી ચૂક્યા હતા પણ કોઈ નિરાકરણ નહીં આવતા રોષ ઠાલવી રહ્યા હતા. વિપક્ષે તો પૈસાનો ધુમાડો કરતા શાસકો સામે રોષ ઠાલવ્યો છે. પ્રજાની પાસેથી વેરાના પૈસા ઢોલ વગાડીને ઉઘરાવે અને અહીંયા ખોટી રીતે શાસકો વેડફાટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

સ્વચ્છતાના નામે પૈસાનો ધુમાડો છતાં દુર્ગધથી વેપારી ત્રાહિમામ
ભાવનગર શાકમાર્કેટમાં આવેલું કારખાનું વર્મી કમ્પોઝ ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર બનાવે છે પણ કારખાનામાં રહેલા મશીનો ખરાબ થઇ ગયા છે. જે મશીનો ચાલું છે એમાં મનપા કામ પોતાનું ચલાવી રહી છે. બગડેલા શાકભાજીની મારતી દુર્ગંધ વચ્ચે શરૂ કરાયેલા કારખાનામાં 2 મહિનામાં 2 લાખનો ખર્ચ અને ખાતર વેંહચીને મેળવેલી આવકની રકમ ક્યાંક હાસ્યાસ્પદ છે. મનપાને ખાતરની આવક માત્ર બે મહિનામાં1 હજાર મળી હતી. શાસકો આવક નહીં સ્વચ્છતાને પગલે કારખાનું શરૂ કર્યું હોવાનું જણાવી રહ્યા છે. જે તદ્દન ખોટું છે કારણ કે, કારખાનું શરૂ થવાથી દુર્ગંધ વધી ગઈ હતી એટલે સ્વચ્છતાને પગલે રેન્કિંગમાં આવવાની પરોજણમાં પ્રજાના પૈસાનો ધુમાડો કરાઈ રહ્યો છે. દુર્ગંધ વિશેની વાત જણાવ્યા બાદ ચેરમેન અધિકારીને જણાવશે અને હલ કરવાની ખાતરી આપી હતી. જે સાફ કરે છે કે શાસકોને ખ્યાલ જ નથી કે પૈસાનો વેડફાટ થઈ રહ્યો હતો.
Intro:વર્મી કમ્પોઝ ખાતરનો પ્લાન્ટ સ્વચ્છતાના નામે શરૂ કર્યો પણ પ્લાન્ટથી વેપારી ત્રાહિમામ અને પૈસાનો બગાડ


Body:ભાવનગર ગંગાજળિયા તળાવમાં વર્મી કમ્પોઝ ખાતરનું કારખાનું પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. સ્વચ્છતાની રેન્કમાં આગળ આવવા શરૂ કરાયેલા કારખાનમાં બગડેલા શાકભાજીની દુર્ગંધ વેપારીઓની માટે માથાનો દુખાવો બની ગઈ છે. વિપક્ષે પ્રહાર કર્યો છે કે બે મહિનામાં બે લાખ બગાડીને કમાણી એક હજારની કરી છે તો શાસકો સ્વચ્છતાના ગાણાં ગાવાનું બંધ નથી કરતા.


Conclusion:

એન્કર - ભાવનગર શાકમાર્કેટમાં મનપાએ લાખો ખર્ચીને વર્મી કમ્પોઝનું કારખાનું બનાવ્યું અને બાદમાં કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. આર્થિક સંકડામણમાં કોન્ટ્રાકટરએ બંધ કર્યું અને હવે મનપા સ્વચ્છતાના રેન્કમાં આવવા પૈસાનો ધુમાડો કરી રહી છે. વિપક્ષે પ્રજાના વેરાના પૈસા ઢોલ વગાડીને ઉઘરાવો છો તો આમ બગાડ ના કરવાની શીખ આપી દીધી છે.

વિઓ - 1- ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવમાં આવેલી શકમાર્કેટમાં નીકળતા ખરાબ શાકભાજીના નિકાલ માટે વર્મી કમ્પોઝ ખાતર બનાવા માટે મનપાએ લાખો ખર્ચીને કારખાનું બનાવ્યું હતું. શાસકોએ કોન્ટ્રાક્ટ પર આઉટ સૉરસિંગથી કામ આપી દીધું અને તે પણ ટૂંકા ગાળામાં બંધ થઈ જતા સ્વચ્છતા એક તરફ પડી રહી હતી. હવે મનપાએ પુનઃ શરૂ કર્યું છે અને બગડેલા શાકભાજીની દુર્ગંધ આસપાસના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે રાજ્યના મુખ્ય સચિવ સુધી રજૂઆતો કરી ચુક્યા છે પણ કોઈ નિરાકરણ નહિ આવતા રોષ ઠાલવી રહયા છે. વિપક્ષે તો પૈસાનો ધુમાડો કરતા શાસકો સામે રોષ ઠાલવ્યો છે. પ્રજાની પાસેથી વેરાના પૈસા ઢોલ વગાડીને ઉઘરાવે અને અહીંયા ખોટી રીતે શાસકો વેડફાટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

બાઈટ - વિરુમલ મંતાણી ( પ્રમુખ, ઝૂલેલાલ માર્કેટ,ભાવનગર) R GJ BVN 01 B PLANT PKG BITE CHIRAG 7208680
બાઈટ - જયદીપસિંહ ગોહિલ ( નેતા, વિરોધ પક્ષ, ભાવનગર મહાનગરપાલિકા) R GJ BVN 01 B
C PLANT PKG BITE CHIRAG 7208680

વિઓ-2- ભાવનગર શાકમાર્કેટમાં આવેલું કારખાનું વર્મી કમ્પોઝ ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર બનાવે છે પણ કારખાનામાં રહેલા મશીનો બગડી જવા પામ્યા છે ચાલુ છે એમાં મનપા કામ ચલાવી રહી છે. બગડેલા શાકભાજીની મારતી દુર્ગંધ વચ્ચે શરૂ કરાયેલા કારખાનામાં બે મહિનામાં બે લાખનો ખર્ચ અને ખાતર વેહચીને મેળવેલી આવકની રકમ ક્યાંક હાસ્યાસ્પદ છે.મનપાને ખાતરની આવક માત્ર બે મહિનામાં હજાર રુપિયા છે. શાસકો આવક નહિ સ્વચ્છતાને પગલે કારખાનું શરૂ કર્યું હોવાનું જણાવી રહ્યા છે. જર તદ્દન ખોટું છે કારણ કે કારખાનું શરૂ થવાથી દુર્ગંધ વધી જવા પામી છે એટલે સ્વચ્છતાને પગલે રેન્કિંગમાં આવવાની પરોજણમાં પ્રજાના પૈડાંનો ધુમાડો કરાઈ રહ્યો છે દુર્ગંધનું જણાવ્યા બાદ ચેરમેન અધિકારીને જણાવશે અને હલ કરવાની ખાતરી આપે છે જે સાફ કરે છે કે શાસકોને ખ્યાલ જ નથી કે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે

બાઈટ - યુવરાજસિંહ ગોહિલ ( ચેરમેન, સ્ટેન્ડિંગ કમીટી, ભાવનગર મહાનગરપાલિકા) R GJ BVN 01 D PLANT PKG BITE CHIRAG 7208680

વિઓ - 3- વર્મી કમ્પોઝ જેવા કારખાના શરૂ કર્યા બાદ ખાતરનું વહેચાણ નહિ અને આસપાસના લોકો દુર્ગંધથી ત્રાહિમામ હોઈ ત્યારે લાખો ખર્ચીને સ્વચ્છતાના નામે પૈસાનો ધુમાડો થાય છે અને છતાં શહેર સ્વચ્છતાના રેન્કમાં તો આગળ વધતુજ ના હોઈ તો શાસકોની આ નીતિ સ્પષ્ટ છે કે અણઆવડત ભર્યા આયોજન કરો અને પૈસા વેડફો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.