ETV Bharat / state

ABVP અને NSUI મામલે ભાવનગર કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો

author img

By

Published : Jan 8, 2020, 8:18 PM IST

ભાવનગર: અમદાવાદ ABVP અને NSUI મામલે શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ધરણાં કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ ગાંધીજીના અહિંસાના માર્ગે ચાલતી હોવાથી મૌન છે. બાકી કોંગ્રેસે બંગડીઓ નથી પહેરી કહીને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ahmedabad
ભાવનગર

અમદાવાદ ABVP અને NSUI મામલે ભાવનગર કોંગ્રેસે વિરોધ વ્યકત કર્યો છે. જેમાં કલેક્ટર કચેરી ખાતે ધરણાં કરીને કોંગ્રેસે ખુલ્લી ચીમકી આપી હતી કે, કોંગ્રેસે બંગડીઓ નથી પહેરી.

ભાવનગરમાં અમદાવાદ ABVP અને NSUI મામલે શહેર કોંગ્રેસે કલેકટર કચેરીએ ધરણાં કરીને વિરોધ નોંધાવ્યો

કોંગ્રેસના ધારાસભ્ય સહિત જિલ્લા અને શહેર પ્રમુખ અને યુવા કોંગ્રેસ વગેરે ધરણામાં જોડાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ ગાંધીજીના અહિંસાના માર્ગે ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખે એવું પણ સ્પષ્ટ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસે બંગડીઓ નથી પહેરી. જો કે, આ વિરોધ હાલ ધરણાં કરીને સરકાર પાસે આગળના પગલાં ભરવાની માંગ કરી છે.

ahmedabad
ભાવનગર

અમદાવાદ ABVP અને NSUI મામલે ભાવનગર કોંગ્રેસે વિરોધ વ્યકત કર્યો છે. જેમાં કલેક્ટર કચેરી ખાતે ધરણાં કરીને કોંગ્રેસે ખુલ્લી ચીમકી આપી હતી કે, કોંગ્રેસે બંગડીઓ નથી પહેરી.

ભાવનગરમાં અમદાવાદ ABVP અને NSUI મામલે શહેર કોંગ્રેસે કલેકટર કચેરીએ ધરણાં કરીને વિરોધ નોંધાવ્યો

કોંગ્રેસના ધારાસભ્ય સહિત જિલ્લા અને શહેર પ્રમુખ અને યુવા કોંગ્રેસ વગેરે ધરણામાં જોડાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ ગાંધીજીના અહિંસાના માર્ગે ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખે એવું પણ સ્પષ્ટ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસે બંગડીઓ નથી પહેરી. જો કે, આ વિરોધ હાલ ધરણાં કરીને સરકાર પાસે આગળના પગલાં ભરવાની માંગ કરી છે.

ahmedabad
ભાવનગર
Intro:અમદાવાદ મામલે ધરણાં બાદ ચીમકી ઉચ્ચારતી કોંગ્રેસ " અમે બંગડીઓ નથી પહેરી"


Body:ભાવનગર કોંગ્રેસે કલેકટર કચેરીએ ધરણાં કરીને અમદાવાદ મામલે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ ગાંધીજીના અહિંસાના માર્ગે ચાલતી હોવાથી મૌન છે બાકી કોંગ્રેસે બંગડીઓ નથી પહેરી કહીને ચીમકી ઉચ્ચારી હતી.


Conclusion:
એન્કર - અમદાવાદ ABVP અને NSUI મામલે ભાવનગર કોંગ્રેસે વિરોધ વ્યકત કર્યો છે કલેકટર કચેરી ખાતે ધરણાં કરીને કોંગ્રેસે ખુલ્લી ચીમકી આપી હતી કે કોંગ્રેસે બંગડીઓ નથી પહેરી.

વિઓ-1- અમદાવાદ ABVP અને NSUI મામલે ભાવનગર કોંગ્રેસે કલેકટર કચેરીએ ધરણાં યોજ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય સહિત જિલ્લા અને શહેર પ્રમુખ અને યુવા કોંગ્રેસ વગેરે ધરણામાં જોડાયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ગાંધીજીના અહિંસાના માર્ગે ચાલી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખે એવું પણ સ્પષ્ટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસે બંગડીઓ નથી પહેરી. જો કે વિરોધ હાલ ધરણાં કરીને કોંગ્રેસે કર્યા બાદ સરકાર પાસે પગલાં ભરવાની માંગ કરી છે.

બાઈટ - પ્રકાશ વાઘાણી ( પ્રમુખ, શહેર કોંગ્રેસ,ભાવનગર)
બાઈટ - પ્રવીણ રાઠોડ (પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ, ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.