ETV Bharat / state

ગુજરાત મેરી ટાઈમ બોર્ડે 900 શ્રમિકોને કર્યા છુટા, શ્રમજીવીઓમાં ભારે રોષ

author img

By

Published : Sep 24, 2019, 5:46 PM IST

ભાવનગરઃ ભાવનગર બંદર ખાતે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ છેલ્લા 40 વર્ષથી મજુરી કામ કરતાં 900 શ્રમિકોને ગુજરાત મેરી ટાઈમ બોર્ડે કોઈ પણ કારણ વિના રાતો રાત છુટા કરતા રોજગાર વિહોણો મજુરમાં ભારે રોષ વ્યાપ્યો છે.

સ્પોટ ફોટો

એક તરફ સમગ્ર રાજ્યમાં મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે, કેન્દ્ર તથા રાજય સરકાર મોંઘવારીને નાથવામા તથા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી પુરી પાડવામાં સરકાર સરેઆમ નિષ્ફળ નિવડયુ છે. તેવાં સમયે ગરીબ અને આમ આદમીની મુશ્કેલીઓ તકલીફો ઓછી નથી થઈ રહી ત્યારે લોકોના રોજગારો છીનવાઈ રહ્યા છે. આમ, છતાં પણ સરકાર આ મુદ્દે નિંદ્નાધિન અવસ્થામાં જણાઈ રહી છે.

ગુજરાત મેરી ટાઈમ બોર્ડે 900 શ્રમિકોને કર્યા છુટા, શ્રમજીવીઓમાં ભારે રોષ

ભાવનગરના બંદર ખાતે સેંકડો શ્રમજીવીઓ છેલ્લી ચાર પેઢી કરતાં વધુ સમયથી ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટ હેઠળ શિપમા આવતા કંન્ટેનરમાંથી માલ સામાન ઉતારવા ચડાવવાનું મજુરી કામ કરે છે. તાજેતરમાં GMB હસ્તકનો વહીવટ ધરવતી કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના 900 શ્રમજીવીઓને છુટા કરી દેવામાં આવ્યા છે. પરિણામે મજૂરોમાં ભારે રોષ ફેલાયો છે. છુટા કરાયેલા શ્રમિકોને પુનઃ કામ પર લેવાની ઉગ્ર માગ સાથે મજુરોના નૈતિક હક્ક માટે કાર્યરત સીઆઈટીયુ પક્ષની આગેવાની હેઠળ પોતાની માગ રજુ કરવા સત્તાવાર તંત્ર પાસે મંજૂરી માંગવામા આવી હતી. પરંતુ, મંજૂરી આપવામાં ન આવતા જીએમબી કચેરી સામે વિરોદ્ધ પ્રદર્શન તથા ધરણાં યોજવા એકઠા થયેલા શ્રમિકોની પોલીસે અટકાયત કરી હતી.

આ અંગે સીઆઈટીયુના અરૂણ મહેતાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ દેશમાં કોઈ પણ નાગરિકને સરકાર કે તંત્ર પાસે પોતાનો નૈતિક હક્ક માંગવાનો કે રજૂઆત કરવા માટેની આઝાદી નથી. કચડાયેલા વર્ગના લોકો સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. 40 વર્ષથી મજુરી કરી જીવન ચલાવતા 900 શ્રમિકોને રાતોરાત છુટા કરી ધંધા રોજગાર વિહોણા કરી દેવા એ કોઈ સામાન્ય બાબત નથી. અનેક ગરીબ પરિવારોના ભરણ પોષણનો જયારે સવાલ છે ત્યારે, સરકારે આ મુદ્દે તત્કાલ ઘટતું કરે અન્યથા ઉગ્ર આંદોલનની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચારવામાં આવી છે. ત્યારે, આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે સરકાર ગરીબ પરિવારો સાથે ન્યાયીક કાર્યવાહી કરશે કે કેમ તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

એક તરફ સમગ્ર રાજ્યમાં મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે, કેન્દ્ર તથા રાજય સરકાર મોંઘવારીને નાથવામા તથા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી પુરી પાડવામાં સરકાર સરેઆમ નિષ્ફળ નિવડયુ છે. તેવાં સમયે ગરીબ અને આમ આદમીની મુશ્કેલીઓ તકલીફો ઓછી નથી થઈ રહી ત્યારે લોકોના રોજગારો છીનવાઈ રહ્યા છે. આમ, છતાં પણ સરકાર આ મુદ્દે નિંદ્નાધિન અવસ્થામાં જણાઈ રહી છે.

ગુજરાત મેરી ટાઈમ બોર્ડે 900 શ્રમિકોને કર્યા છુટા, શ્રમજીવીઓમાં ભારે રોષ

ભાવનગરના બંદર ખાતે સેંકડો શ્રમજીવીઓ છેલ્લી ચાર પેઢી કરતાં વધુ સમયથી ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટ હેઠળ શિપમા આવતા કંન્ટેનરમાંથી માલ સામાન ઉતારવા ચડાવવાનું મજુરી કામ કરે છે. તાજેતરમાં GMB હસ્તકનો વહીવટ ધરવતી કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના 900 શ્રમજીવીઓને છુટા કરી દેવામાં આવ્યા છે. પરિણામે મજૂરોમાં ભારે રોષ ફેલાયો છે. છુટા કરાયેલા શ્રમિકોને પુનઃ કામ પર લેવાની ઉગ્ર માગ સાથે મજુરોના નૈતિક હક્ક માટે કાર્યરત સીઆઈટીયુ પક્ષની આગેવાની હેઠળ પોતાની માગ રજુ કરવા સત્તાવાર તંત્ર પાસે મંજૂરી માંગવામા આવી હતી. પરંતુ, મંજૂરી આપવામાં ન આવતા જીએમબી કચેરી સામે વિરોદ્ધ પ્રદર્શન તથા ધરણાં યોજવા એકઠા થયેલા શ્રમિકોની પોલીસે અટકાયત કરી હતી.

આ અંગે સીઆઈટીયુના અરૂણ મહેતાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ દેશમાં કોઈ પણ નાગરિકને સરકાર કે તંત્ર પાસે પોતાનો નૈતિક હક્ક માંગવાનો કે રજૂઆત કરવા માટેની આઝાદી નથી. કચડાયેલા વર્ગના લોકો સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. 40 વર્ષથી મજુરી કરી જીવન ચલાવતા 900 શ્રમિકોને રાતોરાત છુટા કરી ધંધા રોજગાર વિહોણા કરી દેવા એ કોઈ સામાન્ય બાબત નથી. અનેક ગરીબ પરિવારોના ભરણ પોષણનો જયારે સવાલ છે ત્યારે, સરકારે આ મુદ્દે તત્કાલ ઘટતું કરે અન્યથા ઉગ્ર આંદોલનની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચારવામાં આવી છે. ત્યારે, આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે સરકાર ગરીબ પરિવારો સાથે ન્યાયીક કાર્યવાહી કરશે કે કેમ તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

Intro:એપૃવલ : કલ્પેશ સર
ફોર્મેટ : એવીબી

*ગુજરાત મેરી ટાઈમ બોડૅ એ ૯૦૦ શ્રમિકોને છુટા કરી દેતાં હોબાળો*

*ત્રણ પરંતુ પેઢી થી કામકરતા શ્રમજીવી ઓની રોજગારી છીનવી લેવામાં આવતાં ભારે રોષ*Body:ભાવનગર બંદર ખાતે ખાનગી કંપની ના કોન્ટ્રાક્ટ હેઠળ છેલ્લા 40 વષૅથી મજુરી કામ કરતાં 900 શ્રમિકોને ગુજરાત મેરી ટાઈમ બોડૅ એ કોઈ પણ કારણ વિના રાતોરાત છુટા કરી દેવાતાં રોજગાર વિહોણો મજુરમાં ભારે રોષ વ્યાપ્યો છે*Conclusion:*એક તરફ સમગ્ર રાજ્યમાં મોંઘવારી એ માઝા મુકીછે મંદીએ અજગરી ભરડો કસ્યો છે ત્યારે કેન્દ્ર તથા રાજય સરકાર મોંઘવારીને નાથવામા તથા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ને રોજગારી પુરી પાડવામાં સરકાર-તંત્ર સરેઆમ નિષ્ફળ નિવડયુ છે એવાં સમયે ગરીબ અને આમ આદમી ની મુશ્કેલીઓ તકલીફો લેષ માત્ર ઓછી નથી થઈ રહી ત્યારે લોકોના રોજગારો છીનવાઈ રહ્યા છે આમ છતાં પણ સરકાર આ મુદ્દે નિદ્નાધિન અવસ્થામાં જણાઈ રહી છે ભાવનગર ના બંદર ખાતે સેંકડો શ્રમજીવી ઓ છેલ્લી ચાર પેઢી કરતાં વધુ સમય થી ખાનગી કંપની ઓના કોન્ટ્રાક્ટ હેઠળ શિપમા આવતા કંન્ટેનર માથી માલ સામાન ઉતારવા ચડાવવા નું મજુરી કામ કરે છે તાજેતરમાં જીએમબી હસ્તક નો વહીવટ ધરવતી કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કયૉ વિના ૯૦૦ શ્રમજીવી ઓને છુટા કરી દેવામાં આવ્યા છે પરિણામે મજૂરો માં ભારે રોષ ફેલાયો છે છુટા કરાયેલા શ્રમિકોને પુનઃ કામ પર લેવાની ઉગ્ર માંગ સાથે મજુરો ના નૈતિક હક્ક માટે કાયૅરત્ સીઆઈટીયુ પક્ષ ની આગેવાની હેઠળ પોતાની માંગ રજુ કરવા સત્તાવાળ તંત્ર પાસે મંજૂરી માંગવામા આવી હતી પરંતુ મંજૂરી આપવામાં આવી ન હતી આથી જીએમબી કચેરી સામે વિરુદ્ધ પ્રદર્શન તથા ધરણાં યોજવા એકઠા થયેલા શ્રમિકો ની પોલીસે અટકાયત કરી હતી આ અંગે સીઆઈટીયુ ના અરૂણ મહેતા એ ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ દેશમાં કોઈ પણ નાગરિક ને સરકાર કે તંત્ર પાસે પોતાનો નૈતિક હક્ક માંગવાનો કે રજૂઆત કરવા માટે ની આઝાદી નથી કચડાયેલા વગૅના લોકો સાથે અમાનવીય વતૉવ કરવામાં આવી રહ્યો છે ૪૦ વષૅ થી મજુરી કરી જીવન નિવૉહ ચલાવતા ૯૦૦ શ્રમિકો ને રાતોરાત છુટા કરી ધંધા રોજગાર વિહોણા કરી દેવા એ કોઈ સામાન્ય બાબત નથી અનેક ગરીબ પરિવારો ના ભરણ પોષણ નો જયારે સવાલ છે ત્યારે સરકારે આ મુદ્દે તત્કાલ ઘટતું કરે અન્યથા ઉગ્ર આંદોલન ની ફરજ પડશે આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે સરકાર ગરીબ પરિવારો સાથે ન્યાયીક કાયૅવાહી કરશે કે કેમ તે બાબત ચચૉનો વિષય બન્યો છે*

બાઈટ :અરુણ મહેતા (સીપીએમ નેતા ,ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.