ભાવનગર શહેરમાં ફ્લાયઓવર એકપણ નથી, ત્યારે ટ્રાફિકના નામે મુદ્દો બનાવી શાસકો 10 વર્ષથી ચૂંટણી મુદ્દો બનાવીને લોલીપોપ આપી રહ્યાં છે, હજુ પણ શાસકો રાજ્ય સરકારમાં મોકલીને ટેન્ડર પ્રક્રિયાની વાત કરે છે. વિપક્ષ લોલીપોપ ગણાવી રહી છે તો પ્રજા ટ્રાફિકથી પીડાય છે.
ભાવનગર: 10 વર્ષથી ફલાયઓવર ચૂંટણી મુદ્દો જ છે: વિપક્ષનો આક્ષેપ
ભાવનગર: શહેરની પ્રજા શાંત અને ભોળી હોઈ તેમ રાજકીય ક્ષેત્રે છેતરાતી આવી છે. ભાવનગરમાં ફલાયઓવર બનાવીને ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં આવશે કહીને 10 વર્ષ પહેલાં સત્તામાં આવનાર હજૂ પણ ફલાયઓવરને કાગળ પરથી જમીન પર ઉતરી શક્યા નથી. વિકાસની વાતું કરનારા 22 વર્ષથી શાસનમાં હોય અને પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી, શિક્ષણ મંત્રી અને મત્સ્ય ઉદ્યોગ જેવા મંત્રીઓ હોવા છતાં શહેરમાં ત્રણમાંથી એક ફલાયઓવર સત્તા ભોગવનારા બનાવી શક્ય નહીં તેથી વિપક્ષએ પ્રહાર કરીને કહ્યું છે કે, ફલાયઓવર એક લોલીપોપ હતી. જે ચૂંટણી ટાણે જ યાદ આવે છે.
![ભાવનગર: 10 વર્ષથી ફલાયઓવર ચૂંટણી મુદ્દો જ છે: વિપક્ષનો આક્ષેપ hbavnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5341789-thumbnail-3x2-bhavnagar.jpg?imwidth=3840)
ભાવનગર શહેરમાં એક પણ ફ્લાયઓવર નથી અને દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. મનપામાં સત્તા મેળવવા ભાજપે બે બે વખત ફ્લાયઓવરને ચૂંટણી મુદ્દો બનાવ્યો અને સત્તામાં આવ્યાં બાદ પણ ફલાયઓવર હજૂ કાગળ પરથી નીચે ઉતારતો નથી. મનપામાં બે વખત 85 કરોડના ખર્ચે ફલાયઓવર બનાવા વાત થઈ હતી. કાગળ પર કાર્યવાહી થઈ હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું, પરતું મનપામાં આગળ કાર્યવાહી થઈ નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, ચૂંટણી આવે છે એટલે લાલચ આપવામાં આવશે. તેમ કહી વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે.
ભાવનગર શહેરને ત્રણ ફલાયઓવર માટે સરકાર પૈસા આપવા તૈયાર થતી હોય તો એક પણ ફલાયઓવર કેમ પ્રજાની મુશ્કેલી માટેનો બની શકે ત્યારે મતલબ સાફ છે. ભાવનગરના નેતાને ગમે તેટલું પદ સરકારમાં કે, પક્ષમાં મળે પણ શહેરનો વિકાસ કોઈ કરી શકતું નથી તેથી પ્રજામાં ભાવનગરની નબળી નેતાગીરી છે. તેવા શબ્દોનું ઉચ્ચારણ વધુ થાય છે.
ભાવનગર શહેરમાં ફ્લાયઓવર એકપણ નથી, ત્યારે ટ્રાફિકના નામે મુદ્દો બનાવી શાસકો 10 વર્ષથી ચૂંટણી મુદ્દો બનાવીને લોલીપોપ આપી રહ્યાં છે, હજુ પણ શાસકો રાજ્ય સરકારમાં મોકલીને ટેન્ડર પ્રક્રિયાની વાત કરે છે. વિપક્ષ લોલીપોપ ગણાવી રહી છે તો પ્રજા ટ્રાફિકથી પીડાય છે.
ભાવનગર શહેરમાં એક પણ ફ્લાયઓવર નથી અને દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. મનપામાં સત્તા મેળવવા ભાજપે બે બે વખત ફ્લાયઓવરને ચૂંટણી મુદ્દો બનાવ્યો અને સત્તામાં આવ્યાં બાદ પણ ફલાયઓવર હજૂ કાગળ પરથી નીચે ઉતારતો નથી. મનપામાં બે વખત 85 કરોડના ખર્ચે ફલાયઓવર બનાવા વાત થઈ હતી. કાગળ પર કાર્યવાહી થઈ હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું, પરતું મનપામાં આગળ કાર્યવાહી થઈ નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, ચૂંટણી આવે છે એટલે લાલચ આપવામાં આવશે. તેમ કહી વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે.
ભાવનગર શહેરને ત્રણ ફલાયઓવર માટે સરકાર પૈસા આપવા તૈયાર થતી હોય તો એક પણ ફલાયઓવર કેમ પ્રજાની મુશ્કેલી માટેનો બની શકે ત્યારે મતલબ સાફ છે. ભાવનગરના નેતાને ગમે તેટલું પદ સરકારમાં કે, પક્ષમાં મળે પણ શહેરનો વિકાસ કોઈ કરી શકતું નથી તેથી પ્રજામાં ભાવનગરની નબળી નેતાગીરી છે. તેવા શબ્દોનું ઉચ્ચારણ વધુ થાય છે.
Body:ભાવનગરની પ્રજા શાંત અને ભોળી હોઈ તેમ રાજકીય ક્ષેત્રે છેતરાતી આવી છે.ભાવનગરમાં ફલાયઓવર બનાવીને ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં આવશે કહીને 10 વર્ષ પહેલાં સત્તામાં આવનાર હજુ પણ ફલાયઓવરને કાગળ પરથી જમીન પર ઉતરી શક્યા નથી. વિકાસની વાતું કરનારા 22 વર્ષથી શાસનમાં હોય અને પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી, શિક્ષણ મંત્રી અને મત્સ્ય ઉદ્યોગ જેવા મંત્રીઓ હોવા છતાં શહેરમાં ત્રણમાંથી એક ફલાયઓવર સત્તા ભોગવનારા બનાવી શક્ય નહીં તેથી વિપક્ષએ પ્રહાર કરીને કહ્યું છે કે ફલાયઓવર એક લોલીપોપ હતી જે ચૂંટણી ટાણે જ યાદ આવે છે.
Conclusion:એન્કર - ભાવનગર શહેરમાં ફ્લાયઓવર એકપણ નથી ત્યારે ટ્રાફિકના નામે મુદ્દો બનાવી શાસકો 10 વર્ષથી ચૂંટણી મુદ્દો બનાવીને લોલીપોપ આપી રહ્યા છે હજુ પણ શાસકો રાજ્ય સરકારમાં મોકલીને ટેન્ડર પ્રક્રિયાની વાત કરે છે અને વિપક્ષ લોલીપોપ ગણાવી રહી છે તો પ્રજા ટ્રાફિકથી પીડાય છે. વિઓ-1- ભાવનગર શહેરમાં એક પણ ફ્લાયઓવર નથી અને દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. મનપામાં સત્તા મેળવવા ભાજપે બે બે વખત ચૂંટણી મુદ્દો બનાવ્યો અને સત્તામાં આવ્યા બાદ પણ ફલાયઓવર હજુ કાગળ પરથી નીચે ઉતારતો નથી. મનપામાં બે વખત 85 કરોડના ખર્ચે ફલાયઓવર બનાવા વાતું થઈ કાગળ પર કાર્યવાહી થઈ હોવાનું સત્તાધીશોએ જણાવ્યું પણ સ્થળ પર શુ મનપામાં આગળ કાર્યવાહી થઈ નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે દેસાઈનગરથી શાસ્ત્રીનગર ફ્લાયઓવર લોલીપોપ છે ચૂંટણી માથે આવે છે એટલે હવે બનાવશુંના પુનઃ ફણગા ફૂટશે તેમ કહી વિપક્ષ પ્રહાર કરી રહ્યું છે. બાઈટ - જયદીપસિંહ ગોહિલ ( વિરોધ પક્ષના નેતા, ભાવનગર મહાનગરપાલિકા) R GJ BVN 02 B FLYOVER PKG BITE CHIRAG 7208680 બાઈટ - રાજેશ જોશી ( પૂર્વ કોંગ્રેસ પ્રમુખ,ભાવનગર) R GJ BVN 02 C FLYOVER PKG BITE CHIRAG 7208680 વિઓ -2- ભાવનગર શહેરનો પ્રવેશ દ્વાર થી લઈને આરટીઓ સર્કલ સુધી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની જાય છે ત્યારે મનપાએ દેસાઈનગથી શાસ્ત્રીનગર ફલાયઓવર અને દેસાઈનગરથી નારી ચોકડી સુધી સિક્સલેન મંજુર કર્યા છે 10 વર્ષમાં બંને કામ થયા નથી અને ફલાયઓવર તો હવે આવનારી ચૂંટણીમાં ત્રીજી વખત શાસકો લેવા માંગતા હોય તેમ કામગીરી કાગળ પર રાખી છે આશરે 85 કરોડના ફલાયઓવરથી ટ્રાફિક સમસ્યા હળવી બને તેમ છે પણ આખરે કામગીરી કાગળ પર હજુ કેમ રાખવામાં આવી છે તેનો જવાબ પ્રજાને મળતો નથી.મેયર કહે છે કે રાજ્ય સરકારમાં મોકલાઈ ગયું છે પાસ થાય અને આવે એટલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશું. બાઈટ - મનહર મોરી ( મેયર, ભાવનગર મહાનગરપાલિકા)R GJ BVN 02 D FLYOVER PKG BITE CHIRAG 7208680 વિઓ -3- ભાવનગર શહેરને ત્રણ ફલાયઓવર માટે સરકાર પૈસા આપવા તૈયાર થતી હોય તો એક પણ ફલાયઓવર કેમ પ્રજાની મુશ્કેલી માટે નો બની શકે ત્યારે મતલબ સાફ છે ભાવનગરના નેતાને ગમે તેટલું પદ સરકારમાં કે પક્ષમાં મળે પણ શહેરનો વિકાસ કોઈ કરી શકતું નથી તેથી પ્રજામાં ભાવનગરની નબળી નેતાગીરી છે તેવા શબ્દોનું ઉચ્ચારણ વધુ થાય છે.