ETV Bharat / state

ભાવનગરમાં સહાયનો લાભ લેવા 1 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન

author img

By

Published : Dec 21, 2019, 9:21 AM IST

ભાવનગરઃ કમોસમી વરસાદના કારણે ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. જેના કારણે રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને બે સ્લેબમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. 1 ડીસેમ્બરથી 31 ડીસેમ્બર સુધીના એક માસમાં ખેડૂતોએ આ સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના પગલે 20 દિવસમાં આશરે 1 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

bhavnagar
ભાવનગરમાં 1 લાખથી વધુ ખેડૂતોએ કરાવ્યું સહાય રજીસ્ટ્રેશન

કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોળી બની હતી. ભાવનગરના ખેડૂતો પણ તેનો ભોગ બન્યા હતાં. જિલ્લાના 10 તાલુકાઓના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતોની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સહાયની જાહેરાત કરી હતી. જેનો સર્વે જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો.

ભાવનગર, મહુવા, ઉમરાળા તાલુકાના ખેડૂતોને 6800 રૂપિયાના સ્લેબમાં તેમજ પાલીતાણાના 11 ગામો અને તળાજાના 90 ગામોને પણ 6800 રૂપિયાના સ્લેબમાં સહાયની ચૂકવણી કરવામાં આવશે. જ્યારે ઘોઘા, સિહોર, ગારીયાધાર, જેસર, વલ્લભીપુરના ગામોમાં ખાતા દીઠ રૂપિયા 4000ની સહાય ચૂકવવામાં આવશે.

સહાયનો લાભ લેવા 1 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન

આ બાબતે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની છે. જેની માટે 1 ડીસેમ્બરથી 31 ડીસેમ્બર સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. અત્યાર સુધી એટલે કે, 20 દિવસમાં લગભગ 1 લાખ ખેડૂતોએ સહાય માટેની ઓનલાઈન કરી છે.

આમ, ખેડૂતો આ સહાય યોજાનાનો લાભ લેવા માટે જાગ્રત થયા છે. જેમને ખેતીવાડી અધિકારીઓ પણ આ અંગે જરૂરી જાણકારી આપી તેમને મળવા પત્ર સહાય માટેનું માર્ગદર્શન આપી રહ્યા છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોળી બની હતી. ભાવનગરના ખેડૂતો પણ તેનો ભોગ બન્યા હતાં. જિલ્લાના 10 તાલુકાઓના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતોની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સહાયની જાહેરાત કરી હતી. જેનો સર્વે જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો.

ભાવનગર, મહુવા, ઉમરાળા તાલુકાના ખેડૂતોને 6800 રૂપિયાના સ્લેબમાં તેમજ પાલીતાણાના 11 ગામો અને તળાજાના 90 ગામોને પણ 6800 રૂપિયાના સ્લેબમાં સહાયની ચૂકવણી કરવામાં આવશે. જ્યારે ઘોઘા, સિહોર, ગારીયાધાર, જેસર, વલ્લભીપુરના ગામોમાં ખાતા દીઠ રૂપિયા 4000ની સહાય ચૂકવવામાં આવશે.

સહાયનો લાભ લેવા 1 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન

આ બાબતે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની છે. જેની માટે 1 ડીસેમ્બરથી 31 ડીસેમ્બર સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. અત્યાર સુધી એટલે કે, 20 દિવસમાં લગભગ 1 લાખ ખેડૂતોએ સહાય માટેની ઓનલાઈન કરી છે.

આમ, ખેડૂતો આ સહાય યોજાનાનો લાભ લેવા માટે જાગ્રત થયા છે. જેમને ખેતીવાડી અધિકારીઓ પણ આ અંગે જરૂરી જાણકારી આપી તેમને મળવા પત્ર સહાય માટેનું માર્ગદર્શન આપી રહ્યા છે.

Intro:એપૃવલ : સ્ટોરી આઈડિયા પાસ (પેન્ડિંગ સ્ટોરી )
ફોર્મેટ :એવીબી

હેડિંગ : ૧ લાખ આસપાસ પહોચ્યું ખેડૂત સહાય રજીસ્ટ્રેશન

કમોસમી વરસાદને કારણે ભાવનગર જીલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાં ખેતરોમાં રહેલા ઉભા પાકને નુકશાની થવા પામી હતી. જેને લઇ રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને બે સ્લેબમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. ૧ ડીસેમ્બર થી ૩૧ ડીસેમ્બર સુધીના એક માસમાં ખેડૂતોએ આ મામલે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેને લઇ હાલ ૨૦ દિવસમાં ૧ લાખ જેટલા ખેડૂતો એ હાલ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.Body:કમોસમી વરસાદમાં ખેડૂતો ની હાલત દયનીય બની હતી.કમોસમી વરસાદમાં રાજ્યના અન્ય જીલ્લાની સાથે ભાવનગરના તમામ ૧૦ તાલુકાઓમાં પણ નુકશાની થવા પામી હતી. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ની જાહેરાત કરી હતી. જેનો સર્વે હાથ ભાવનગર જીલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગર, મહુવા, ઉમરાળા તાલુકાના ખેડૂતોને ૬૮૦૦ રૂ. ના સ્લેબ માં તેમજ પાલીતાણા ના ૧૧ ગામો, તળાજાના ૯૦ ગામો ને પણ ૬૮૦૦ રૂ. ના સ્લેબ માં સહાય ની ચુકવણી કરવામાં આવશે જયારે ઘોઘા, સિહોર,ગારીયાધાર,જેસર,વલ્લભીપુર ના ગામોમાં ખાતા દીઠ રૂ.૪૦૦૦ ની સહાય ચુકવવામાં આવશે. આ બાબતે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની હોય છે અને જેમાં ૧ ડીસેમ્બર થી ૩૧ ડીસેમ્બર સુધીનો સમય ગાળો આપવામાં આવ્યો છે, જેમાં આજે ૨૦ દિવસમાં ૧ લાખ જેટલા ખેડૂતોએ સહાય માટેની ઓનલાઈન કરી છે.Conclusion:ગ્રામ સેવકો અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા આ મામલે ખેડૂતોને આ બાબતે જરૂરી જાણકારી આપી તેમને મળવા પત્ર સહાય મળે તે બાબતે માર્ગદર્શન આપી રહ્યા છે.

બાઈટ: સંજય,આર.કોસાંબી-જીલ્લા ખેતીવાડી અધિકારી-ભાવનગર.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.