ETV Bharat / state

લ્યો બોલો, ખુદ સત્તા પક્ષના સાંસદે કબૂલ્યુ કે સ્થાનિકોને રોજગારી મળતી નથી! - ભરૂચ

ભરૂચ: શહેરમાં સ્તનપાન ઉજવણીના સપ્તાહના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચ મતવિસ્તારના સાંસદ મનસુખ વસવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજ્કટને લઇ સરકાર પર આકરા પ્રહાર કરતાં જોવા મળ્યાં હતા

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ નહીંવત રોજગારના પગલે સરકાર પર આકરા પ્રહાર કર્યા
author img

By

Published : Aug 9, 2019, 5:38 AM IST

કાર્યક્રમમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, "કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે તે ngo અથવા એજન્સી મારફતે મળે છે. જે બહારથી માણસો લાવી તેમનું પણ શોષણ કરે છે. સરદાર સરોવર ડેમનાં પાવરહાઉસમાં ફિટવેલ કંપનીનાં કર્મીઓ 22 દિવસથી આંદોલન કરી રહેલાં છે તે કર્મીઓને હું સમર્થન આપું છું. ભલે મારી સરકાર હોય પણ આ હકીકત છે કે,આ કંપની માત્ર 7000 ₹ જ પગાર ચૂકવાય છે .મેં આ બાબતે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને મેં લેખિતમાં રજૂઆત કરી છે."

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ નહીંવત રોજગારના પગલે સરકાર પર આકરા પ્રહાર કર્યા

આમ, મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજ્કટ , રોજગારી અને વ્યસન મુક્તિ સહિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી. સાથે બેરોજગારીની વાત કરીને સરકારને પણ આડે હાથ લીધી હતી.

કાર્યક્રમમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, "કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે તે ngo અથવા એજન્સી મારફતે મળે છે. જે બહારથી માણસો લાવી તેમનું પણ શોષણ કરે છે. સરદાર સરોવર ડેમનાં પાવરહાઉસમાં ફિટવેલ કંપનીનાં કર્મીઓ 22 દિવસથી આંદોલન કરી રહેલાં છે તે કર્મીઓને હું સમર્થન આપું છું. ભલે મારી સરકાર હોય પણ આ હકીકત છે કે,આ કંપની માત્ર 7000 ₹ જ પગાર ચૂકવાય છે .મેં આ બાબતે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને મેં લેખિતમાં રજૂઆત કરી છે."

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ નહીંવત રોજગારના પગલે સરકાર પર આકરા પ્રહાર કર્યા

આમ, મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજ્કટ , રોજગારી અને વ્યસન મુક્તિ સહિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી. સાથે બેરોજગારીની વાત કરીને સરકારને પણ આડે હાથ લીધી હતી.

Intro:ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે પોતાની સરકારની જાહેરમાં પોલ ખોલી નાંખી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં સ્થાનિકો શિક્ષિત બેરોજગારને મોટા પ્રમાણમાં રોજગારી આપવાના વાયદાનું ખંડન કરતા જાહેર કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો.નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ પર યુનિટી તો બન્યું પણ સ્થાનિકોને રોજગારી મળતી નથી.જિલ્લાનો વિકાસ થાય તે માટે સ્થાનિકોને રોજગારી મળવી જોઈએBody:શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવી જોઈએ.કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે તે ngo અથવા એજન્સી મારફતે મળે છે જે બહારથી માણસો લાવે છે અને તેમનું પણ શોષણ કરે છે.સરદાર સરોવર ડેમનાં પાવરહાઉસમાં ફિટવેલ કંપનીનાં કર્મીઓ 22 દિવસથી આંદોલન કરી રહેલ છે તે કર્મીઓને હું સમર્થન આપું છું.Conclusion:ભલે મારી સરકાર હોય પણ આ હકીકત છે કે,આ કંપની માત્ર 7000 ₹ જ પગાર ચૂકવાય છે.મેં આ બાબતે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને મેં લેખિતમાં રજુઆત કરી છે.ગર્ભાવસ્થા દરમ્યાન બહેનો ભુવા જાગરિયા થી દુર રહેવા અપીલ કરી હતી.યુવાનો નશો કરવાથી દૂર રહે તો તંદુરસ્તી સારી રહે,કારણકે,દારૂ કેમિકલ વાળો આવે છે.અને નશો અને વ્યસન કરવાથી યુવાનોની યુવાની ખતમ થઈ જાય છે.સ્તનપાન સપ્તાહ ઉજવણી દરમ્યાન સાંસદે આ ધડાકો કર્યો છે.તેઓએ જણાવ્યું હતું કે,જિલ્લાને વિકાસના માર્ગે લઈ જવો હશે તો રોજગારી આપવી પડશે.તો મીડિયાની સાથેની મુલાકાતમાં પણ આજ વાત સાંસદે દોહરાવી હતી.

SPeech 1 - મનસુખભાઇ વસાવા - સાંસદ,ભરૂચ ( સ્ટેચ્યુ રોજગારી )

SPeech 2 - મનસુખભાઇ વસાવા- સાંસદ, ભરૂચ ( વ્યસન અને રોજગારી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.