ETV Bharat / state

કાર અકસ્માતમાં ત્રણ સાધુઓના મોત, 12 વ્યક્તિઓને ઇજા - નર્મદા જિલ્લાના રામાનંદ આશ્રમના સાધુસંતો

ભરુચના નેત્રંગમાં અકસ્માતમાં 3 વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યાં છે. નેત્રંગના કંબોડીયા ચાસવડ (Accident on Netrang Kambodia Road ) વચ્ચે નવસારી તરફ જઈ રહેલી ગાડી ઝાડ સાથે અથડાઇ હતી. કાર અકસ્માતમાં ત્રણ સાધુઓના મોત (Three Monks Death in Car Accident )આ અકસ્માતમાં થયાં હતાં. એકનું ઘટનાસ્થળે જ્યારે બેના સારવાર દરમિયાન મોત થયાં હતાં.

કાર અકસ્માતમાં ત્રણ સાધુઓના મોત, 12 વ્યક્તિઓને ઇજા
કાર અકસ્માતમાં ત્રણ સાધુઓના મોત, 12 વ્યક્તિઓને ઇજા
author img

By

Published : Dec 30, 2022, 6:45 PM IST

ડ્રાઇવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર આવેલા ઝાડ સાથ ગાડી અથડાઇ

ભરુચ આ અકસ્માતની મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના રામાનંદ આશ્રમના સાધુસંતો (Ramanadi Sadhu Death ) ગાડી લઇને રાજપીપળાથી નવસારી તરફ પસાર થઇ રહ્યા હતાં. ત્યારે નેત્રંગ - વાડી રોડ ઉપર આવેલી કંબોડીયા - ચાસવડ ગામની (Accident on Netrang Kambodia Road )વચ્ચે ડ્રાઇવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર આવેલા ઝાડ સાથ ગાડી અથડાઇ (Accident on Netrang Kambodia Road ) હતી.આ અકસ્માતમાં 3 સાધુના મોત (Three Monks Death in Car Accident )થયા હતાં. જ્યારે 12 લોકોને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો ભરૂચના નેત્રંગ મોવી રોડ પર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

ઝાડ સાથ ગાડી અથડાઇ નેત્રંગ કંબોડીયા - ચાસવડ વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના (Accident on Netrang Kambodia Road )સામે આવી છે . સાધુસંતોને લઈને જઈ રહેલી ગાડીના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર આવેલા ઝાડ સાથ ગાડી અથડાઇ હતી. જેમાં ગાડી હંકારનાર રાકેશકુમાર હરીપ્રસાદ સોનકરને ( ઉ.41.રહે યુપી ) શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું . જ્યારે વેદાંતી ગુરૂજી વૈષ્ણવ અને કેશવદાસ ગુરૂજી વૈષ્ણવને ગંભીર ઇજાઓના પગલે સારવાર દરમિયાન મોત (Three Monks Death in Car Accident )નિપજ્યું હતું . જ્યારે ગાડીમાં સવાર અન્ય 12 સાધુ - સંતોને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો નેત્રંગની ચાસવડ ચોકડી નજીક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 5 ઇજાગ્રસ્ત

નેત્રંગ પોલીસે ગુનો નોંધ્યો ગમખ્વાર અકસ્માતની બનાવની (Accident on Netrang Kambodia Road )જાણ થયા બાદ ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમ જ સાધુઓના મોતને (Three Monks Death in Car Accident ) કારણે સમગ્ર વિસ્તારની પ્રજામાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું . નેત્રંગ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડ્રાઇવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર આવેલા ઝાડ સાથ ગાડી અથડાઇ

ભરુચ આ અકસ્માતની મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લાના રામાનંદ આશ્રમના સાધુસંતો (Ramanadi Sadhu Death ) ગાડી લઇને રાજપીપળાથી નવસારી તરફ પસાર થઇ રહ્યા હતાં. ત્યારે નેત્રંગ - વાડી રોડ ઉપર આવેલી કંબોડીયા - ચાસવડ ગામની (Accident on Netrang Kambodia Road )વચ્ચે ડ્રાઇવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર આવેલા ઝાડ સાથ ગાડી અથડાઇ (Accident on Netrang Kambodia Road ) હતી.આ અકસ્માતમાં 3 સાધુના મોત (Three Monks Death in Car Accident )થયા હતાં. જ્યારે 12 લોકોને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો ભરૂચના નેત્રંગ મોવી રોડ પર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

ઝાડ સાથ ગાડી અથડાઇ નેત્રંગ કંબોડીયા - ચાસવડ વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના (Accident on Netrang Kambodia Road )સામે આવી છે . સાધુસંતોને લઈને જઈ રહેલી ગાડીના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર આવેલા ઝાડ સાથ ગાડી અથડાઇ હતી. જેમાં ગાડી હંકારનાર રાકેશકુમાર હરીપ્રસાદ સોનકરને ( ઉ.41.રહે યુપી ) શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું . જ્યારે વેદાંતી ગુરૂજી વૈષ્ણવ અને કેશવદાસ ગુરૂજી વૈષ્ણવને ગંભીર ઇજાઓના પગલે સારવાર દરમિયાન મોત (Three Monks Death in Car Accident )નિપજ્યું હતું . જ્યારે ગાડીમાં સવાર અન્ય 12 સાધુ - સંતોને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો નેત્રંગની ચાસવડ ચોકડી નજીક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 5 ઇજાગ્રસ્ત

નેત્રંગ પોલીસે ગુનો નોંધ્યો ગમખ્વાર અકસ્માતની બનાવની (Accident on Netrang Kambodia Road )જાણ થયા બાદ ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમ જ સાધુઓના મોતને (Three Monks Death in Car Accident ) કારણે સમગ્ર વિસ્તારની પ્રજામાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું . નેત્રંગ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.