ETV Bharat / state

બ્રહ્માકુમારીના ઝોનલ હેડ સરલાદીદીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

author img

By

Published : Jun 8, 2019, 1:46 AM IST

અંબાજીઃ આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીના ગુજરાતના ઝોનલ હેડ સરલાદીદીનું ગતરોજ નિધન થયુ હતું.  જેના કારણે સમગ્ર રાજ્યમં આવેલા બ્રહ્માકુમારી સેન્ટરોમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે.  તેમના પાર્થિવ દેહના બ્રહ્માકુમારીના મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે લઈ જવાયો હતો. ત્યાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા.

બ્રહ્માકુમારીના ઝોનલ હેડ સરલાદીદીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

ગુજરાત સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાઓનાં ઝોનલ હેડ રાજયોગીની સરલાદીદીની 79 વર્ષની જૈફ લાંબી માંદગી બાદ અમદાવાદ ખાતે નિધન થયુ હતું. તેમના અવસાનથી બ્રહ્માકુમારીના તમામ કેન્દ્રોમાં ભારે શોકની લાંગણી પ્રવર્તી હતી. સરલાદીદી 14 વર્ષની ઉમરે જ બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયા હતાં. નાની વયથી જ તેઓએ સેવાકીય પ્રવૃર્તીઓ શરુ કરી દીધી હતી. સરલાદીદીનું નિધન થતા તેમનાં પાર્થિવદેહને બ્રહ્માકુમારીનાં વિશ્વ મુખ્યાલય શાંતિવન માઉન્ટઆબુ ખાતે લઇ જવાયો હતા.

બ્રહ્માકુમારીના ઝોનલ હેડ સરલાદીદીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

શુક્રવારના રોજ તેમની વૈકુંઠ યાત્રા નિકળી હતી. આ તપસ્યા ધામ ખાતે બ્રહ્માકુમારીનાં તમામ અનુયાયીઓએ તેમને શ્રદ્ધાજંલી આપી હતી. સાંજે પાંચ કલાકે તેમનાં પાર્થિવદેવને પંચમહાભુતમાં વિલીન કરાયુ હતુ. જેમાં નિરમાનાં કરસણભાઇ પટેલ પણ જોડાયા હતા. સરલાદીદીનાં દેહને તેમનાં બહેન ભારતીદીદીએ અગ્નીદાહ આપ્યો હતો. અંતિમસંસ્કારમાં વિદેશમાં રહેતા બ્રહ્માકુમારીના અનુયાયીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા.

ગુજરાત સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાઓનાં ઝોનલ હેડ રાજયોગીની સરલાદીદીની 79 વર્ષની જૈફ લાંબી માંદગી બાદ અમદાવાદ ખાતે નિધન થયુ હતું. તેમના અવસાનથી બ્રહ્માકુમારીના તમામ કેન્દ્રોમાં ભારે શોકની લાંગણી પ્રવર્તી હતી. સરલાદીદી 14 વર્ષની ઉમરે જ બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયા હતાં. નાની વયથી જ તેઓએ સેવાકીય પ્રવૃર્તીઓ શરુ કરી દીધી હતી. સરલાદીદીનું નિધન થતા તેમનાં પાર્થિવદેહને બ્રહ્માકુમારીનાં વિશ્વ મુખ્યાલય શાંતિવન માઉન્ટઆબુ ખાતે લઇ જવાયો હતા.

બ્રહ્માકુમારીના ઝોનલ હેડ સરલાદીદીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

શુક્રવારના રોજ તેમની વૈકુંઠ યાત્રા નિકળી હતી. આ તપસ્યા ધામ ખાતે બ્રહ્માકુમારીનાં તમામ અનુયાયીઓએ તેમને શ્રદ્ધાજંલી આપી હતી. સાંજે પાંચ કલાકે તેમનાં પાર્થિવદેવને પંચમહાભુતમાં વિલીન કરાયુ હતુ. જેમાં નિરમાનાં કરસણભાઇ પટેલ પણ જોડાયા હતા. સરલાદીદીનાં દેહને તેમનાં બહેન ભારતીદીદીએ અગ્નીદાહ આપ્યો હતો. અંતિમસંસ્કારમાં વિદેશમાં રહેતા બ્રહ્માકુમારીના અનુયાયીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા.

R_GJ_ ABJ_02_07 JUN _VIDEO STORY_BK SARLADIDI_CHIRAG AGRAWAL

LOKESAN---AMBAJI

 

 

         ગુજરાત સ્થિત બ્રમ્હાકુમારીજ સંસ્થાઓ નાં જોનલ હેડ રાજ યોગીની સરલાદીદી ની 79 વય લાંબી માંદગી બાદ અમદાવાદ ખાતે નિધન થતાં બ્રહ્માકુમારીજ આલમ માં ભારે શોક ની લાંગણી પ્રવર્તી હતી. સરલાદીદી 14 વર્ષ ની ઉમરે જ બ્રહ્માકુમારીજ સંસ્થા સાથે જોડાઇ ને સેવાકીય પ્રવૃર્તીઓ પ્રારંભ કરી હતી. જેનું મોંત નિપજતાં તેમનાં પાર્થીદેહ ને આજે બ્રહ્માકુમારી નાં વિશ્વ મુખ્યાલય માઉન્ટઆબુ ખાતે લઇ જવાયાં હતા. જ્યાં તેમની વૈકુંઠ યાત્રા નિકાળી તેમનાં પાર્થીવ દેવ ને આબુરોડ શાંતી વન ખાતે લવાયાં હતા. જ્યાં તપસ્યા ધામ ખાતે બ્રહ્માકુમારી નાં તમામ અનુયાઇ ઓ એ તેમને શ્રદ્ધાજંલી આપી હતી. અને સાંજે પાંચ કલાકે તેમનાં પાર્થીવ દેવ ને પંચમહાભુત માં વિલીન કરાયુ હતુ. જેમાં નિર્મા નાં ઉદ્યોગ પતી કરશણભાઇ પટેલ પણ જોડાયા હતા. સરલાદીદી નાં પાર્થીવ દેહ ને તેમનાં બહેન ભારતીદીદી એ અગ્નીદા આપ્યુ હતુ. જોકે આ પ્રસંગે વિદેશ માં વસતાં બ્રહ્માકુમારીજ અનુયાઇઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. આ દુખદ ઘટનાં નેં કરસણભાઇ પટેલે શોકમય ગણાવી હતી.

બાઇટ-1 કરસણભાઇ પટેલ(ઉદ્યોગ પતી નિર્મા)અમદાવાદ

બાઇટ-2 ભારતીદીદી(સ્વ.સરલાદીદી નાં બહેન)અમદાવાદ

બાઇટ-3 જ્યંતીદીદી,લડંન

 

ચિરાગ અગ્રવાલ, ઇ.ટીવી ભારત

   અંબાજી, બનાસકાંઠા

 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.