ETV Bharat / state

ગુજરાતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ યાત્રધામ અંબાજીની મુલાકાતે

author img

By

Published : May 26, 2019, 5:41 PM IST

અંબાજી : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચી હતી. જ્યાં તેમણે અંબાજી નિજ મંદિરમાં અંબાજી માતાના દર્શન કરી માતાજીના દર્શન મેળવ્યા હતા.

ગુજરાતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ યાત્રધામ અંબાજીની મુલાકાતે

પ્રાંજલ ભટ્ટે 25 જેટલી ગુજરાતી ફિલ્મોમાં પોતાની કલાના ઓજસ પાથર્યા છે. એટલું જ નહીં ગુજરાત સરકરાના સ્વસ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તેમજ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પોતાની કામગીરી કરી છે. તેમણે અંબામાંના આશિર્વાદ મેળવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આશિર્વાદ માગ્યા હતા. સાથે જ તેઓ દુનિયામાં સર્વોપરી બને તેવી પ્રાર્થના કરી હતી.

ગુજરાતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ યાત્રધામ અંબાજીની મુલાકાતે

નરેન્દ્ર મોદીની જીતને લઈને પ્રાંજલ ભટ્ટે જણાવ્યું કે, જ્યાં શુદ્ધતા હોય છે, ત્યાં 100 ટકા પરિણામ મળતા હોય છે. જે ભાજપે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો મેળવીને સાબિત કરી બતાવ્યું છે.

પ્રાંજલ ભટ્ટે 25 જેટલી ગુજરાતી ફિલ્મોમાં પોતાની કલાના ઓજસ પાથર્યા છે. એટલું જ નહીં ગુજરાત સરકરાના સ્વસ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તેમજ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પોતાની કામગીરી કરી છે. તેમણે અંબામાંના આશિર્વાદ મેળવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આશિર્વાદ માગ્યા હતા. સાથે જ તેઓ દુનિયામાં સર્વોપરી બને તેવી પ્રાર્થના કરી હતી.

ગુજરાતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ યાત્રધામ અંબાજીની મુલાકાતે

નરેન્દ્ર મોદીની જીતને લઈને પ્રાંજલ ભટ્ટે જણાવ્યું કે, જ્યાં શુદ્ધતા હોય છે, ત્યાં 100 ટકા પરિણામ મળતા હોય છે. જે ભાજપે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો મેળવીને સાબિત કરી બતાવ્યું છે.

 

R_GJ_ABJ_01_26 MAY_VIDEO STORY_ PRANJAL BHATT IN AMBAJI_CHIRAG AGRAWAL

 

LOCATION – AMBAJI

 

(VIS AND BYIT IN FTP)

 
ANCHOR  

       

 

                 ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ની જાણીતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચી હતી જ્યાં તેમને અંબાજી નિજ મંદિર માં  માં અંબા ના દર્શન કરી માતાજી ના આશીર્વાદ મેળવ્યા હતા પ્રાંજલ ભટ્ટએ 25 જેટલી ગુજરાતી ફિલ્મો માં પોતાની કલાના ઓજસ પાથર્યા છે એટલુંજ નહીં ગુજરાત સરકાર ના સ્વછતા અભિયાન ના બ્રાન્ડ એમ્બેસેડર તથા ભાજપ ના સ્ટાર પ્રચારક તરીકે પોતાની કામગીરી  કરી છે આજે માં અંબા ના આશીર્વાદ મેળવવી દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી  માટે પણ આશીર્વાદ માંગ્યા હતા ને દેશ દુનિયા માં સર્વોપરી બને તેવી પ્રાર્થના કરી હતી નરેન્દ્રમોદી ની જીતને લઈ પ્રાંજલ ભટ્ટ એ જણાવ્યું હતું કે જ્યાં પ્યોરિટી અને શુદ્ધતા હોય છે ત્યાં 100 ટકા પરિણામો મળતા  હોય છે  જે ગુજરાત માં  ભાજપે લોકસભા ની 26 સીટો મેળવી ને સાબિત  કરી બતાવ્યું છે

બાઈટ- પ્રાંજલ ભટ્ટ  (ગુજરાતી ફિલ્મ અભિનેત્રી)  અમદાવાદ

 

 

ચિરાગ અગ્રવાલ,ઇ.ટીવી ભારત

   અંબાજી,બનાસકાંઠા

 

 

 

 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.