ETV Bharat / state

બનાસકાંઠામાં ફરી વાદળછાયું વાતાવરણ છવાયું, ખેડૂતો થયા ચિંંતિંત

બનાસકાંઠાઃ જિલ્લામાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને હાલમાં બટાકાનો પાક લેવાનો સમય હોવાથી ખેડૂતોના પર મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો વરસાદ ન પડે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

author img

By

Published : Jan 13, 2020, 9:04 PM IST

banskatha
બનાસકાંઠામાં ફરી વાદળછાયું વાતાવરણ થતા ખેડુત ચિંતિત

જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આકાશ વાદળોથી ઘેરાઈ જતાં ખેડૂતો ચિંતીત બન્યા છે. છેલ્લા એક વર્ષની અંદર સતત કમોસમી માવઠું અને વાતાવરણ પલ્ટાના કારણે ખેડૂતોને અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે ફરી પાછો વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

રવી સીઝનની શરૂઆત થતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો વાવવા છતાં પણ મોટું નુકસાન થયું હતું. ત્યાર બાદ હવે વળી પાછો પાક તૈયાર થઇ ગયો છે અને જ્યારે પાક લેવાનો વારો આવ્યો ત્યારે કમોસમી માવઠું અને વાતાવરણમાં પલ્ટો આવતા અને ખેડૂતોને ફરી નુકસાન થવાની ભીતિ સેવાય છે. થયેલા માવઠાના કારણે બનાસકાંઠા જિલ્લામાં જીરૂ, બટાકા, એરંડા સહિતના પાકને નુકસાન થઇ શકે તેમ છે.

બનાસકાંઠામાં ફરી વાદળછાયું વાતાવરણ થતા ખેડુત ચિંતિત

તેવામાં હવે સરકાર જ પૂરતી સહાય આપે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે. હાલમાં ખેડૂતો મોટા ભાગે પોતાના ખેતરમાં પાક લઈ રહ્યા છે, ત્યારે વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલ તો ખેડૂતો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે, કમોસમી વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડે નહીં જેથી પોતાના પાકને નુકસાન ના થાય.

જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આકાશ વાદળોથી ઘેરાઈ જતાં ખેડૂતો ચિંતીત બન્યા છે. છેલ્લા એક વર્ષની અંદર સતત કમોસમી માવઠું અને વાતાવરણ પલ્ટાના કારણે ખેડૂતોને અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે ફરી પાછો વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

રવી સીઝનની શરૂઆત થતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો વાવવા છતાં પણ મોટું નુકસાન થયું હતું. ત્યાર બાદ હવે વળી પાછો પાક તૈયાર થઇ ગયો છે અને જ્યારે પાક લેવાનો વારો આવ્યો ત્યારે કમોસમી માવઠું અને વાતાવરણમાં પલ્ટો આવતા અને ખેડૂતોને ફરી નુકસાન થવાની ભીતિ સેવાય છે. થયેલા માવઠાના કારણે બનાસકાંઠા જિલ્લામાં જીરૂ, બટાકા, એરંડા સહિતના પાકને નુકસાન થઇ શકે તેમ છે.

બનાસકાંઠામાં ફરી વાદળછાયું વાતાવરણ થતા ખેડુત ચિંતિત

તેવામાં હવે સરકાર જ પૂરતી સહાય આપે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે. હાલમાં ખેડૂતો મોટા ભાગે પોતાના ખેતરમાં પાક લઈ રહ્યા છે, ત્યારે વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલ તો ખેડૂતો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે, કમોસમી વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડે નહીં જેથી પોતાના પાકને નુકસાન ના થાય.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.13 01 2020

એન્કર... બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ખાસ કરીને હાલમાં બટાકા નીકળવાનો સમય હોવાથી ખેડૂતોના માથે મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વરસાદ ન પડે તેવી ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા છે...


Body:વિઓ...બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે આકાશ વાદળોથી ઘેરાઈ જતાં ખેડૂતો ચિંતીત બન્યા છે છેલ્લા એક વર્ષની અંદર સતત કમોસમી માવઠું અને વાતાવરણ પલટાના કારણે ખેડૂતોને અત્યાર સુધી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ફરી પાછો આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે રવી સીઝનની શરૂઆત થતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો વાવવા છતાં પણ મોટું નુકસાન થયું હતું ત્યાર બાદ હવે વળી પાછો પાક તૈયાર થઇ ગયો છે અને જ્યારે પાક લેવાનો વારો આવ્યો ત્યારે કમોસમી માવઠું અને વાતાવરણમાં પલટો આવતા અને ખેડૂતો ફરી નુકસાન થવાની ભીતિ સેવાય છે આજે થયેલા માવઠાના કારણે બનાસકાંઠા જિલ્લામાં જીરૂ , બટાકા , એરંડા , સહિતના પાકને નુકસાન થઇ શકે તેમ છે તેવામાં હવે સરકાર જ પૂરતી સહાય આપે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે હાલમાં ખેડૂતો મોટાભાગે પોતાના ખેતરમાં પાક લઈ રહ્યા છે ત્યારે વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલ તો ખેડૂતો ભગવાન ને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે કમોસમી વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડે નહીં જેથી પોતાના પાકને કે નહી...

બાઈટ...રમેશભાઈ માળી
( ખેડૂત )

બાઈટ...નવાજી માળી
( ખેડૂત )

બાઈટ....નાનજીભાઈ માળી
( ખેડૂત )




Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.