ETV Bharat / state

બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

author img

By

Published : Apr 8, 2019, 6:33 PM IST

બનાસકાંઠા: શહેરમાં આજે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા છે. અમીરગઢ જેવા અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ભાજપને જીતાડવા હાકલ કરાઈ છે.

બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

બનાસકાંઠામાં આજથી ભાજપ ઉમેદવાર પરબત પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં આજે બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ, ઇકબાલગઢ, અને દાંતા સહિતના વિસ્તારોમાં લોક સંપર્ક કાર્યક્રમો કરી લોકોને સરકારની સિદ્ધિઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

ભાજપે પાંચ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ, યોજનાઓ અને ગરીબો લક્ષી જે કામો કર્યા છે. તે લોકો સમક્ષ વર્ણવી ભાજપના ઉમેદવાર પરબત પટેલ લોકોને બે હાથ જોડી ભાજપ અને નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે અને તેઓ જીતશે તેમ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

બનાસકાંઠામાં આજથી ભાજપ ઉમેદવાર પરબત પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં આજે બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ, ઇકબાલગઢ, અને દાંતા સહિતના વિસ્તારોમાં લોક સંપર્ક કાર્યક્રમો કરી લોકોને સરકારની સિદ્ધિઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠામાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

ભાજપે પાંચ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ, યોજનાઓ અને ગરીબો લક્ષી જે કામો કર્યા છે. તે લોકો સમક્ષ વર્ણવી ભાજપના ઉમેદવાર પરબત પટેલ લોકોને બે હાથ જોડી ભાજપ અને નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે અને તેઓ જીતશે તેમ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.08 04 2019

સ્લગ........ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ

એન્કર.......બનાસકાંઠા માં આજે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કરાયા છે અને અમીરગઢ જેવા અંતરિયાળ વિસ્તારોમાં લોકો ને ભાજપ ને જીતાડવા હાકલ કરાઈ છે .......

વી ઓ ......બનાસકાંઠા માં આજથી ભાજપ ઉમેદવાર પરબત પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ શરૂ કરાયો છે જેમાં આજે  બનાસકાંઠા ના આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ, ઇકબાલગઢ, અને દાંતા સહિતના વિસ્તારોમાં લોક સંપર્ક કાર્યક્રમો કરી લોકો ને સરકારી સિદ્ધિઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે , ભાજપે પાંચ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ , યોજનાઓ અને ગરીબો લક્ષી જે કામો કર્યા છે તે લોકો સમક્ષ વર્ણવી , ભાજપ ના ઉમેદવાર પરબત પટેલ લોકો ને બે હાથ જોડી ભાજપ અને નરેન્દ્ર મોદી ને ફરી વડાપ્રધાન બનાવવા માટે જંગી બહુમતી થી જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે અને તેઓ જીતશે તેમ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો...........

બાઈટ.....પરબત પટેલ, ઉમેદવાર, ભાજપ

( લોકો ભાજપ ને ફરી મત આપી વિજય બનાવશે )

બાઈટ.....કિરણસિંહ ચૌહાણ, સ્થાનિક અગ્રણી, ભાજપ 

( ભાજપે સારા કામ કર્યા છે એટલે ભાજપ જીતશે )

રીપોર્ટર....રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.