ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ એક દર્દીનું મોત - મૃતક શંકરભાઈ પરમાર

બનાસકાંઠામાં શુક્રવારના રોજ કોરોના વાઈરસથી સંક્રમિત વધુ એક વ્યક્તિનો મોત થયું છે, જેની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થયા છે.

Another Corona patient Deat
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત
author img

By

Published : May 29, 2020, 8:39 PM IST

બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સામે અત્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, જો કે હજુ સુધી કોઈ જ દવા ન મળતા રોજે રોજ કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી રહી છે. જે દરમિયાન શુક્રવારવા બનાસકાંઠાની પાલનપુર કોવિડ હોસ્પિટલ ખાતે પણ વધુ એક દર્દીનું મોત થયું છે.

Another Corona patient Deat
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત

મૃતક શંકરભાઈ પરમાર 17 મેના રોજ અમદાવાદથી ડીસા તાલુકાના સદરપુર ગામે આવ્યા હતા. ત્યારબાદ કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેઓને 23 મેના ડીસા કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરી તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા અને 24 મેના તેઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. જોકે બાદમાં તેઓની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે પાલનપુરની કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમિત કુલ 5 લોકોના મોત થયા છે.

Another Corona patient Deat
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત

બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સામે અત્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, જો કે હજુ સુધી કોઈ જ દવા ન મળતા રોજે રોજ કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી રહી છે. જે દરમિયાન શુક્રવારવા બનાસકાંઠાની પાલનપુર કોવિડ હોસ્પિટલ ખાતે પણ વધુ એક દર્દીનું મોત થયું છે.

Another Corona patient Deat
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત

મૃતક શંકરભાઈ પરમાર 17 મેના રોજ અમદાવાદથી ડીસા તાલુકાના સદરપુર ગામે આવ્યા હતા. ત્યારબાદ કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેઓને 23 મેના ડીસા કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરી તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા અને 24 મેના તેઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. જોકે બાદમાં તેઓની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે પાલનપુરની કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમિત કુલ 5 લોકોના મોત થયા છે.

Another Corona patient Deat
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.