ETV Bharat / state

અંબાજીમાં કોમી એક્તા સાથે નિકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, પોલીસ તંત્ર સજ્જ

બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજી ખાતે જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. આ યાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવન બને તે માટે પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ યાત્રા કોમી એક્તા ભરી નીકળે તે માટે લઘુકતી કોમના અગ્રણીઓને પણ ઉપસ્થિત રાખી તેમના માર્ગદર્શન લેવાયા હતા.

author img

By

Published : Jul 2, 2019, 10:41 AM IST

ambaji

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે પણ 4 જુલાઈએ રથયાત્રા નિકળનારી છે, જેને લઈ અંબાજી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું.

અંબાજીમાં કોમી એકતા સાથે નિકળશે જગન્નાથજીની રથયાત્રા

અંબાજીમાં અઢી કિલોમીટર જેટલી લાંબી નીકળનારી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના અગ્રણીયો સહીત લઘુમતી કોમના અગ્રણીઓને પણ ઉપસ્થિત રાખી તેમના માર્ગદર્શન લેવાયા હતા અને આ રથયાત્રા કોમી એક્તા ભરી રીતે નીકળેને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સૂચનો કરાયા હતા. જોકે અંબાજીની રથયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી નીકળી નગર પરિભ્રમણ કરી અઢી કિલોમીટનો રૂટ પૂર્ણ કરી પરત રાધાકૃષ્ણ મંદિરે પહોંચશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે પણ 4 જુલાઈએ રથયાત્રા નિકળનારી છે, જેને લઈ અંબાજી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું.

અંબાજીમાં કોમી એકતા સાથે નિકળશે જગન્નાથજીની રથયાત્રા

અંબાજીમાં અઢી કિલોમીટર જેટલી લાંબી નીકળનારી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના અગ્રણીયો સહીત લઘુમતી કોમના અગ્રણીઓને પણ ઉપસ્થિત રાખી તેમના માર્ગદર્શન લેવાયા હતા અને આ રથયાત્રા કોમી એક્તા ભરી રીતે નીકળેને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સૂચનો કરાયા હતા. જોકે અંબાજીની રથયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી નીકળી નગર પરિભ્રમણ કરી અઢી કિલોમીટનો રૂટ પૂર્ણ કરી પરત રાધાકૃષ્ણ મંદિરે પહોંચશે.

R_GJ_ ABJ_01_ 01 JULAY_VIDEO STORY_ SHANTI SAMITI BETHAK _CHIRAG AGRAWAL

LOKESAN---AMBAJI

 

 

 

                      ભગવાન જગન્નાથજી ની  રથયાત્રા ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે યાત્રાધામ અંબાજી ખાતે પણ  4 જુલાઈ એ રથયાત્રા નિકળનારી  છે જેને લઈ અંબાજી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરાયું હતું ને અંબાજી માં અઢી કિલોમીટર જેટલી લાંબી નીકળનારી રથયાત્રા માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ના અગ્રણીયો સહીત લઘુમતી કોમ ના અગ્રણીઓ  ને પણ ઉપસ્થિત રાખી તેમના માર્ગદર્શન લેવાયા હતા ને આ રથયાત્રા કોમી એખલાશ ભરી રીતે નીકળે ને શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ થાય તે માટે સૂચનો કરાયા હતા જોકે અંબાજી ની રથયાત્રા રાધાકૃષ્ણ મંદિર થી નીકળી નગર પરિભ્રમણ કરી અઢી કિલોમીટ નો રૂટ પૂર્ણ કરી પરત રાધાકૃષ્ણ મંદિરે પહોંચશે

બાઈટ-1કે.એસ.ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર)અંબાજી 

 

ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત

અંબાજી, બનાસકાંઠા

 

 

 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.