ETV Bharat / state

અંબાજીમાં વર્ગ 3ના કર્મચારીઓની બેઠક યોજાઈ - અંબાજી સમાચાર

બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજીમાં ગુજરાત રાજ્યના ઉચ્ચશિક્ષણ કમિશ્નરની કચેરી અને તેની સંલગ્ન કચેરીઓના ત્રીજા વર્ગના કર્મચારીઓની બેઠક શનિવારે યાત્રાધામ અંબાજી ખાતે મળી હતી. જેમાં રાજ્યભરની વિવિધ કચેરી મંડળના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને વર્ગ-3ના કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી હતી.

અંબાજીમાં વર્ગ 3ના કર્મચારીઓની બેઠક યોજાઈ
author img

By

Published : Nov 23, 2019, 6:41 PM IST

અંબાજીમાં શનિવારે ગુજરાત રાજ્યના ઉચ્ચશિક્ષણ કમિશ્નરની કચેરી અને તેની સંલગ્ન કચેરીઓના ત્રીજા વર્ગના કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં કર્મચારીઓને મળતા લાભો ,બઢતીના પ્રશ્નો, માંગણીવાળી જગ્યાએ બદલી જેવા પ્રશ્નો સાથે કેડરમાં પ્રમોશન મોડા થતાં હોવાની ફરિયાદ ઉઠી હતી. સાથે પ્રમોશનમાં લાગતાં 40 મહિનાના સમયગાળામાં સુધારો કરવાની માગ કરાઈ હતી.

અંબાજીમાં વર્ગ 3ના કર્મચારીઓની બેઠક યોજાઈ

આ ઉપરાંત ખાતાકીય પરીક્ષાઓમાં બેવડા વલણને લઈ હકારાત્મક વલણ અપનાવા માગ કરાઈ હતી. ત્યારબાદ બેઠકના અંત ભાગમાં નિવૃત્ત કર્મચારીઓને શ્રીફળ આપી અને શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં.

અંબાજીમાં શનિવારે ગુજરાત રાજ્યના ઉચ્ચશિક્ષણ કમિશ્નરની કચેરી અને તેની સંલગ્ન કચેરીઓના ત્રીજા વર્ગના કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં કર્મચારીઓને મળતા લાભો ,બઢતીના પ્રશ્નો, માંગણીવાળી જગ્યાએ બદલી જેવા પ્રશ્નો સાથે કેડરમાં પ્રમોશન મોડા થતાં હોવાની ફરિયાદ ઉઠી હતી. સાથે પ્રમોશનમાં લાગતાં 40 મહિનાના સમયગાળામાં સુધારો કરવાની માગ કરાઈ હતી.

અંબાજીમાં વર્ગ 3ના કર્મચારીઓની બેઠક યોજાઈ

આ ઉપરાંત ખાતાકીય પરીક્ષાઓમાં બેવડા વલણને લઈ હકારાત્મક વલણ અપનાવા માગ કરાઈ હતી. ત્યારબાદ બેઠકના અંત ભાગમાં નિવૃત્ત કર્મચારીઓને શ્રીફળ આપી અને શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં.

Intro:

Gj_ abj_01_CIERK BETHAK _AVB_7201256
LOKESAN---AMBAJI







Body: ગુજરાત રાજ્ય ના ઉચ્ચશિક્ષણ કમિશનર ની કચેરી અને તેની સંલગ્ન કચેરીઓ ના ત્રીજા વર્ગ ના કર્મચારીઓ ની એક બેઠક આજે યાત્રાધામ અંબાજી ખાતે મળી હતી જેમાં રાજ્યભર ની વિવિધ કચેરીઓ સહીત કર્મચારીમંડળ ના હોદ્દેદારો ઉપસ્થિત રહી ને વર્ગ-3 ના કર્મચારીઓ ને સ્પર્ષતા પ્રશ્નો ની ચર્ચા કરાઈ હતી જેમાં ખાસ કરીને કર્મચારીઓ ને મળતા લાભો ,બઢતી ના પ્રશ્નો, માંગણીવાળી જગ્યા એ બદલી જેવા પ્રશ્નો સાથે કેડર માં પ્રમોશન મોડા થતા હોવાની ફરિયાદ ઉઠી હતી અને સાથે જે પ્રમોશન માં 40 મહિના લાગે છે તેમાં સુધારો કરવા માંગ કરાઈ છે ને ખાતા કીય પરીક્ષાઓમાં બેવડા વલણ ને લઈ હકારાત્મક રીત અપનાવા માંગ કરાઈ છે આજની આ બેઠક માં નિવૃત કર્મચારીઓ ને પણ શ્રીફળ આપી શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા
બાઈટ-નાગજીભાઈ ચૌધરી (મહામંત્રી,ત્રીજાવર્ગ ના કર્મચારી મંડળ ,ગુજરાત રાજ્ય)અમદાવાદ


Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી.ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.