ETV Bharat / state

46 તલાટીઓને 50 ટકાથી ઓછી કર વસુલાત અંગે TDOની નોટીસ, તલાટીઓમાં ફફડાટ - TDO

બનાસકાંઠાઃ વડગામ તાલુકાના 46 તલાટીઓને નબળી કામગીરી તેમજ 50 ટકાથી ઓછો વેરો વસુલાત કરવા બદલ વડગામ TDOએ નોટીસ ફટકારતા તલાટીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

TDO
author img

By

Published : May 11, 2019, 4:22 AM IST

બનાસકાંઠાના વડગામ તાલુકાની 46 ગ્રામપંચાયતોના તલાટીઓએ વર્ષ 2018-19માં પોતાની પંચાયતમાં કરવામાં આવતી તમામ સરકારી કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવીને નબળી કામગીરી કરી હોવાથી તેમજ આ ઉપરાંત તેમને પોતાની પંચાયતના ગામોમાંથી 50 ટકાથી ઓછો વેરો વસુલાત કર્યો હતો.

46 તલાટીઓને 50 ટકાથી ઓછી કર વસુલાત અંગે TDOની નોટીસ

જેને લઈને વડગામ તાલુકા પંચાયતના TDO અમૃત પરમારે એક્શનમાં આવી 46 તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે તેમજ તલાટીઓની ગંભીર લાપરવાહીના કારણે તેમના પગાર અટકાવવા અને તેમના ઇજાફા અટકાવવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈને તલાટી આલમમાં ફડફડાટ વ્યાપી ગયો છે. જોકે આ બાબતે એક પણ તલાટી કશુંજ બોલવા તૈયાર નથી.

સરકારના લાખો રૂપિયાનો પગાર લેતા તલાટીઓએ પોતાની ફરજ પર બેદરકારી દાખવતા વડગામ TDOએ તલાટીઓ ઉપર કાયદાનો સિકંજો કસ્યો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આવા બેદરકાર તલાટીઓ ક્યારે ગંભીર બનીને પોતાની ફરજ નિભાવે છે.

બનાસકાંઠાના વડગામ તાલુકાની 46 ગ્રામપંચાયતોના તલાટીઓએ વર્ષ 2018-19માં પોતાની પંચાયતમાં કરવામાં આવતી તમામ સરકારી કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવીને નબળી કામગીરી કરી હોવાથી તેમજ આ ઉપરાંત તેમને પોતાની પંચાયતના ગામોમાંથી 50 ટકાથી ઓછો વેરો વસુલાત કર્યો હતો.

46 તલાટીઓને 50 ટકાથી ઓછી કર વસુલાત અંગે TDOની નોટીસ

જેને લઈને વડગામ તાલુકા પંચાયતના TDO અમૃત પરમારે એક્શનમાં આવી 46 તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે તેમજ તલાટીઓની ગંભીર લાપરવાહીના કારણે તેમના પગાર અટકાવવા અને તેમના ઇજાફા અટકાવવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરી છે. જેને લઈને તલાટી આલમમાં ફડફડાટ વ્યાપી ગયો છે. જોકે આ બાબતે એક પણ તલાટી કશુંજ બોલવા તૈયાર નથી.

સરકારના લાખો રૂપિયાનો પગાર લેતા તલાટીઓએ પોતાની ફરજ પર બેદરકારી દાખવતા વડગામ TDOએ તલાટીઓ ઉપર કાયદાનો સિકંજો કસ્યો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આવા બેદરકાર તલાટીઓ ક્યારે ગંભીર બનીને પોતાની ફરજ નિભાવે છે.

લોકેશન... વડગામ.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.10 05 2019

સ્લગ... નોટિસ

એન્કર-વડગામ તાલુકાના 46 તલાટીઓને નબળી કામગીરી તેમજ પચાસ ટકાથી ઓછો વેરો વસુલાત કરવા બદલ વડગામ ટીડીઓએ નોટિસ ફટકારતા તલાટીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે..

વિઓ -બનાસકાંઠાના વડગામ તાલુકાની 46 ગ્રામપંચાયતોના  તલાટીઓએ વર્ષ 2018-19માં પોતાની પંચાયતમાં કરવામાં આવતી તમામ સરકારી કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવીને નબળી કામગીરી કરેલ હોવાથી તેમજ આ ઉપરાંત તેમને પોતાની પંચાયતના ગામો માંથી  50 ટકાથી ઓછો વેરો વસુલાત કર્યો હતો જેને લઈને વડગામ તાલુકા પંચાયતના ટીડીઓ અમૃત પરમારે એક્શનમાં આવી  46 તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે તેમજ તલાટીઓની ગંભીર લાપરવાહીના કારણે તેમના પગાર અટકાવવા અને  તેમના ઇજાફા અટકાવવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરી છે જેને લઈને તલાટી આલમમાં ફડફડાટ વ્યાપી ગયો છે.જોકે આ બાબતે એક પણ તલાટી કશુંજ બોલવા તૈયાર નથી..

બાઈટ -1..એ એચ પરમાર
( ટીડીઓ, વડગામ )

( નબળી કામગીરીમાં અને ઓછો વેરો વસુલાત કરવા બદલ 46 તલાટીઓને નોટિસ ફટકારી છે અને તેમના પગાર અને ઇજાફા અટકાવવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..)
 
વિઓ -સરકારના લાખો રૂપિયાનો પગાર લેતા તલાટીઓએ પોતાની ફરજ પર બેદરકારી દાખવતા વડગામ ટીડીઓએ તલાટીઓ ઉપર કાયદાનો સિકંજો કસ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવા બેદરકાર તલાટીઓ ક્યારે ગંભીર બનીને પોતાની ફરજ નિભાવે છે.

રીપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.