ETV Bharat / state

મોડાસામાં ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરવા વાહનચાલકોને આપી સૂચના - મોડાસા ટ્રાફિક પોલીસ

અરવલ્લી: સમગ્ર રાજ્યમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિકના નિયમો લાગુ થશે. જેથી સ્થાનિકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે, ત્યારે અરવલ્લી ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધરીને મોડાસા શહેરના જાહેર સ્થળોએ વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અને સહયોગ આપવા અપીલ કરી હતી.

મોડાસામાં ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરવા વાહનચાલકોને સૂચના આપી
author img

By

Published : Sep 15, 2019, 11:05 PM IST

મોટર વ્હીકલ એક્ટ અધિનિમની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારથી સ્થાનિકોમાં આ નિયમને લઈ એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસને પણ આ નિયમનો કડકાઈથી પાલન કરાવવા માટેનો આદેશ કરાયો છે. જેથી મોડાસા ટ્રાફિક પોલીસ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગ્રૃત કરી રહી છે.

મોડાસામાં ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરવા વાહનચાલકોને સૂચના આપી

મોડાસા શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિકવાન લઈને ટ્રાફિક પોલીસ માઈક દ્વારા અનાઉસમેન્ટ કરી લોકોને ટ્રાફિક નિયમનની જાણકરી આપે છે. તેમજ લોકોને નિયમનું પાલન કરવા માટે અપીલ કરી છે.

મોટર વ્હીકલ એક્ટ અધિનિમની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારથી સ્થાનિકોમાં આ નિયમને લઈ એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસને પણ આ નિયમનો કડકાઈથી પાલન કરાવવા માટેનો આદેશ કરાયો છે. જેથી મોડાસા ટ્રાફિક પોલીસ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગ્રૃત કરી રહી છે.

મોડાસામાં ટ્રાફિક પોલીસે નિયમોનું પાલન કરવા વાહનચાલકોને સૂચના આપી

મોડાસા શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિકવાન લઈને ટ્રાફિક પોલીસ માઈક દ્વારા અનાઉસમેન્ટ કરી લોકોને ટ્રાફિક નિયમનની જાણકરી આપે છે. તેમજ લોકોને નિયમનું પાલન કરવા માટે અપીલ કરી છે.

Intro:પ્રજામાં ટ્રાફીક નિયમોના ઉલ્લઘન બદલ નવા દંડના હાઉ દુર કરવા અરવલ્લી જિલ્લા ટ્રાફીક પોલીસનો નવતર પ્રયોગ

મોડાસા- અરવલ્લી

16 સ્પ્ટેમબરથી ગુજરાતમાં ટ્રાફીક નિયમોના ઉલ્લઘન બદલ દંડના નવા દર લાગુ થવાના છે ત્યારે પ્રજામાં એક પ્રકારનો હાઉ ઉભો થયો છે. અરવલ્લી ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથધરી મોડાસા શહેરના જાહેર સ્થળોએ વાહનચાલકો અને પ્રજાજનોમાં જાગૃતિ માટે માઈકમાં એનાઉન્સ કરી ટ્રાફિકના નવા નિયમોના નિયમન માટે સહયોગ આપવા જણાવ્યું હતું .
Body:અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે ૧૬ સપ્ટેમ્બર થી લાગુ થનાર ટ્રાફિકના નવા નિયમોની નિયમન માટે મોડાસા શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિકવાન સાથે પહોંચી માઈકમાં એનાઉન્સ કરી વાહનચાલકોને નિયમો અંગે ઉજાગર કરી “સરકારે મોટર વિહકલ અધિનિયમની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે એ લોકોને ખોટી રીતે હેરાનગતિ થાય તે માટેનો કે નાણાકીય લાભ માટે નહિ પરંતુ ટ્રાફિકના નિયમન થકી લોકોની સલામતી અને સુરક્ષાનો” છે તેવી જાહેરાત કરી હતી

અરવલ્લી ટ્રાફિક પોલીસે વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાની અને અન્યોની સલામતી અને સુરક્ષાના જાહેરહિતના કાર્યમાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો.

વિઝયુઅલ –સ્પોટ
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.