ETV Bharat / state

મોડાસામાં હોસ્ટેલના રેક્ટરને માર મારવાની ઘટના મુદ્દે કોંગ્રેસે DSPને આપ્યું આવેદનપત્ર

અરવલ્લીમાં આવેલ સનરાઇઝ હોસ્ટેલના રેકટરને કેટલાક અસામજીક તત્વો દ્વારા માર મારવામાં ઘટના બની હતી. આ અંગે જિલ્લા કોંગ્રેસે અરવલ્લી જિલ્લા DSPને આવેદનપત્ર આપ્યું હતું.

author img

By

Published : Feb 8, 2020, 10:40 AM IST

Updated : Feb 8, 2020, 11:11 AM IST

હોસ્ટેલના રેકટરને માર મારવાની ઘટના
હોસ્ટેલના રેકટરને માર મારવાની ઘટના

અરવલ્લીઃ જિલ્લા સેવા સદન અને SP કચેરી સામે આવેલ સનરાઇઝ હોસ્ટેલના રેકટરને કેટલાક અસામજીક તત્વો દ્રારા માર મારવામાં આવ્યાની ઘટનાના ધેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ અંગે જિલ્લા કોંગ્રેસે અરવલ્લી જિલ્લા DSPને DYSP મારફતે આવેદનપત્ર આપ્યુ હતું.

મોડાસામાં હોસ્ટેલના રેક્ટરને માર મારવાની ઘટના મુદ્દે કોંગ્રેસે DSPને આપ્યું આવેદનપત્ર

આ અગાઉ આરોપીઓની ધરપકડ ન થઇ હોવાથી કચ્છી પટેલ સમાજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ધરણા કર્યા હતા અને ત્યારબાદ આવેદનપત્ર આપ્યુ હતું. એટલું જ નહીં કલેક્ટર પાસેથી આરોપીઓની ધરપકડ કરવા માટે ત્યરીત કાર્યવાહી કરવામાં આવશે, તેવું આશ્વશન પણ લેવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થતાં અરવલ્લી જિલ્લા કચ્છી પટેલ સમાજમાં રોષ ફેલાયો છે.

અરવલ્લીઃ જિલ્લા સેવા સદન અને SP કચેરી સામે આવેલ સનરાઇઝ હોસ્ટેલના રેકટરને કેટલાક અસામજીક તત્વો દ્રારા માર મારવામાં આવ્યાની ઘટનાના ધેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ અંગે જિલ્લા કોંગ્રેસે અરવલ્લી જિલ્લા DSPને DYSP મારફતે આવેદનપત્ર આપ્યુ હતું.

મોડાસામાં હોસ્ટેલના રેક્ટરને માર મારવાની ઘટના મુદ્દે કોંગ્રેસે DSPને આપ્યું આવેદનપત્ર

આ અગાઉ આરોપીઓની ધરપકડ ન થઇ હોવાથી કચ્છી પટેલ સમાજે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ધરણા કર્યા હતા અને ત્યારબાદ આવેદનપત્ર આપ્યુ હતું. એટલું જ નહીં કલેક્ટર પાસેથી આરોપીઓની ધરપકડ કરવા માટે ત્યરીત કાર્યવાહી કરવામાં આવશે, તેવું આશ્વશન પણ લેવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થતાં અરવલ્લી જિલ્લા કચ્છી પટેલ સમાજમાં રોષ ફેલાયો છે.

Intro:હોસ્ટેલના રેકટરને માર મારવાની ઘટનામાં કોંગ્રેસ પક્ષે ડી.એસ.પી ને આવેદનપત્ર આપ્યુ

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લા સેવા સદન અને એસ.પી કચેરી સામે આવેલ સનરાઇઝ હોસ્ટેલ ના રેકટરને કેટલાક અસામજીક તત્વો દ્રારા માર મારવામાં આવ્યાની ઘટનાના ધેરા પ્રત્યાઘાત પડ્યા છે.આ અંગે જિલ્લા કોંગ્રેસ પક્ષે અરવલ્લી જિલ્લા ડી.એસ.પી ને ડી.વાય.એસ.પી મારફતે આવેદનપત્ર આપ્યુ હતું.



Body:આ અગાઉ આરોપીઓની ધરપકડ ન થઇ હોવાથી કચ્છી પટેલ સમાજે રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી ધરણા કર્યા હતા અને ત્યારબાદ આવેદનપત્ર આપ્યુ હતું.એટલુ જ નહિ કલેકટર પાસે થી આરોપીઓની ધરપકડ કરવા માટે ત્યરીત કાર્યવાહી કરવામાં આવશે તેવુ આશ્વશન પણ લેવામાં આવ્યું હતું .

Conclusion:જોકે હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થતાં અરવલ્લી જિલ્લા કચ્છી પટેલ સમાજમાં રોષ ફેલાયો છે .
Last Updated : Feb 8, 2020, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.