આણંદ: જિલ્લાના સોજીત્રા પાસેથી પસાર થતી મહી મુખ્ય કેનાલમાં ડાંગરના ખેતરમાં મજૂરી અર્થે ગયેલ મજૂરો ભરેલ ટેમ્પો અકસ્માતે નહેરમાં ગરકાવ થઇ ગયો હતો. જેમાં 17 જેટલા મજૂરો સવાર હતા. જે તમામ સાથે ટેમ્પો નહેરમાં પડવાની ઘટના બનતા આસપાસના સ્થાનિકો દ્વારા 11 જેટલા મજૂરોને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે બે મજુરનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હજુ પણ ત્રણ મજૂરો લાપતા છે.
સોજીત્રા પાસે મજૂર ભરેલો ટેમ્પો નહેરમાં પડી જતા 2 ના મોત, 3 લાપતા - આણંદ જિલ્લાના સાંસદ મિતેસ પટેલ
આણંદ જિલ્લાના સોજીત્રા પાસેથી પસાર થતી મહી મુખ્ય નહેરમાં ડાંગરના ખેતરમાં મજૂરી અર્થે ગયેલા મજૂર ભરેલો ટેમ્પો નહેરમાં ગરકાવ થઇ ગયો હતો જેમાં 2 વ્યક્તિના મોત થયા હતા જ્યારે 3 લોકો લાપતા હતા.
સોજીત્રા પાસે મજૂર ભરેલ ટેમ્પો નહેરમાં પડી જતા 2 ના મોત, 3 લાપતા
આણંદ: જિલ્લાના સોજીત્રા પાસેથી પસાર થતી મહી મુખ્ય કેનાલમાં ડાંગરના ખેતરમાં મજૂરી અર્થે ગયેલ મજૂરો ભરેલ ટેમ્પો અકસ્માતે નહેરમાં ગરકાવ થઇ ગયો હતો. જેમાં 17 જેટલા મજૂરો સવાર હતા. જે તમામ સાથે ટેમ્પો નહેરમાં પડવાની ઘટના બનતા આસપાસના સ્થાનિકો દ્વારા 11 જેટલા મજૂરોને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે બે મજુરનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે હજુ પણ ત્રણ મજૂરો લાપતા છે.