ETV Bharat / state

બાવળીયાના નિવેદન પર ધાનાણીની પ્રતિક્રિયા કહ્યું, કૌરવોનો હાથ પકડ્યો છે - DHAVAL AJUGIYA

અમરેલી: કુંવરજી બાવળીયાના નિવેદન પર પરેશ ધાનાણીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, કમલમ કાર્યાલયથી દબાણ થતા કુંવરજી કાકા આવ્યા છે. તેમજ કૌરવોનો હાથ પકડ્યો હોવાનું જણાવીને અને આ ધર્મ સામે અધર્મની લડાઈ ગણાવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 8:39 PM IST

લોકસભા ચૂંટણી માટે અમરેલી પ્રચાર માટે આવેલા કુંવરજી બાવળીયાએ OBC સંમેલનમાં કહ્યું હતું કે, પરેશ ધાનાણી સાંજે સાડા સાત પછી કઈ અવસ્થામાં હોય છે, તે અમરેલીના મતદાતાઓ અને કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે. સાંજ પછી વિપક્ષ નેતા પરેશ ધાનાણી સભાન અવસ્થામાં નથી હોતા.

બાવળીયાના નિવેદન પર ધાનાણીની પ્રતિક્રિયા કહ્યું, કૌરવોનો હાથ પકડ્યો છે

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે અમરેલી બેઠક પર પરેશ ધાનાણીની પસંદગી કરી છે.

લોકસભા ચૂંટણી માટે અમરેલી પ્રચાર માટે આવેલા કુંવરજી બાવળીયાએ OBC સંમેલનમાં કહ્યું હતું કે, પરેશ ધાનાણી સાંજે સાડા સાત પછી કઈ અવસ્થામાં હોય છે, તે અમરેલીના મતદાતાઓ અને કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે. સાંજ પછી વિપક્ષ નેતા પરેશ ધાનાણી સભાન અવસ્થામાં નથી હોતા.

બાવળીયાના નિવેદન પર ધાનાણીની પ્રતિક્રિયા કહ્યું, કૌરવોનો હાથ પકડ્યો છે

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે અમરેલી બેઠક પર પરેશ ધાનાણીની પસંદગી કરી છે.

તા.10/04/19
સ્ટોરી પરેશભાઈ ધાનાણી પ્રતિક્રિયા
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર 
અમરેલી ખાતે ભાજપની સભામાં કુંવરજીભાઈની વિપક્ષનેતા માટે જીભ લપસી.........

વીઓ-1 પરેશ ધાનાણી મુદ્દે કેબિનેટ મંત્રીની ટિપ્પણી સામે ધાનાણીએ વળતો પ્રહાર કરતા કૌરવનો હાથ ઝાલ્યો હોવાનું જણાવીને કમલમ કાર્યાલયથી દબાણ થતા કુંવરજી કાકા આવ્યા છે અને ધર્મ સામે અધર્મની લડાઈ  કહી હતી ને અલ્પેશ ઠાકોર અંગે થેંક્યું કહીને ધાનાણીએ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયાની વાત ને ટાળી હતી

બાઈટ-પરેશ ધાનાણી (નેતા-વિપક્ષ)
ટી.સી.00.09 થી 01.44
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.