ETV Bharat / state

લોકડાઉન દરમિયાન જાફરાબાદનો ખારવા સમાજ દરિયો નહીં ખેડે

જાફરાબાદ બંદર પર ખારવા સમાજ દ્વારા જાહેર હિત માટે લોકડાઉન દરમિયાન દરિયો નહીં ખેડવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

author img

By

Published : Apr 19, 2020, 7:19 PM IST

લોકડાઉન દરમિયાન જાફરાબાદનો ખારવા સમાજ દરિયો નહીં ખેડે
લોકડાઉન દરમિયાન જાફરાબાદનો ખારવા સમાજ દરિયો નહીં ખેડે

અમરેલી :કોરોના વાઇરસના કેસ રાજ્યમાં મોટા પ્રમાણમાં વધી રહ્યા છે , એવામાં જાફરાબાદ બંદર પર ખારવા સમાજ દ્વારા જાહેર હીત માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. ખારવા સમાજની 600થી વધુ બોટ લોકડાઉન દરમિયાન દરિયો વહીં ખેડે. જયા સુધી લોકડાઉન રહશે ત્યા સુધી ખારવા સમાજની બોટ બંદર પર લાંગરેલી રહેશે.

જોકે રાજય સરકાર દ્વારા મંજૂરી આપી હોવા છતા સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમરેલી :કોરોના વાઇરસના કેસ રાજ્યમાં મોટા પ્રમાણમાં વધી રહ્યા છે , એવામાં જાફરાબાદ બંદર પર ખારવા સમાજ દ્વારા જાહેર હીત માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. ખારવા સમાજની 600થી વધુ બોટ લોકડાઉન દરમિયાન દરિયો વહીં ખેડે. જયા સુધી લોકડાઉન રહશે ત્યા સુધી ખારવા સમાજની બોટ બંદર પર લાંગરેલી રહેશે.

જોકે રાજય સરકાર દ્વારા મંજૂરી આપી હોવા છતા સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.