ETV Bharat / state

અમરેલીના જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો - amrelli forest department

અમરેલીના જાફરાબાદ તાલુકાના સાકરીયા વિસ્તારમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણોસરથયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.

etv bharat
અમરેલી : જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો
author img

By

Published : Jul 23, 2020, 2:28 PM IST

અમરેલી: જાફરાબાદ તાલુકામાં વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. સાકરીયા વિસ્તારમાં બાવળની કાટ નીચેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.આ કોલર આઈ.ડી.વાળો સિંહ હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

etv bharat
અમરેલી : જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો

એક જ અઠવાડિયામા એક જ વિસ્તારમાંથી બીજા સિંહનુ મોત થતા વનવિભાગ દોડતુ થયુ હતુ. બીમારીના કારણે સિંહનુ મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે.વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણો સર થયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અમરેલી: જાફરાબાદ તાલુકામાં વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. સાકરીયા વિસ્તારમાં બાવળની કાટ નીચેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.આ કોલર આઈ.ડી.વાળો સિંહ હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

etv bharat
અમરેલી : જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો

એક જ અઠવાડિયામા એક જ વિસ્તારમાંથી બીજા સિંહનુ મોત થતા વનવિભાગ દોડતુ થયુ હતુ. બીમારીના કારણે સિંહનુ મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે.વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણો સર થયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.