ETV Bharat / state

અમદાવાદમાં પ્રદર્શનકારીઓનો પોલીસકર્મીઓ પર પથ્થરમારો, ઉચ્ચ અધિકારીઓ ઘાયલ

author img

By

Published : Dec 19, 2019, 10:26 PM IST

Updated : Dec 20, 2019, 12:16 AM IST

અમદાવાદ : CAA અને NRC કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવામાં આવતા ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 પોલીસકર્મી ઘાયલ થયા હતાં. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પથ્થરમારામાં ઘાયલ થયા છે. હાલ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે

પોલીસકર્મી પર પથ્થરમારામાં કર્મીઓ ઘાયલ
પોલીસકર્મી પર પથ્થરમારામાં કર્મીઓ ઘાયલ

શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી બંધનું એલાન રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે શાંત વિરોધ અચાનક જ ઉગ્ર બન્યુ હતુ અને શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરી રહેલા લોકોને અટકાવતા લોકોએ રોષ ઠાલવતા પોલોસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. લોકોએ પોલીસને જ ચારે બાજુથી ઘેરીને પોલીસને બાનમાં લીધી હતી. પથ્થરમારમાં ઝોન-6 ડીસીપી બિપિન અહિરે અને J ડિવિઝન એસીપી આર.બી.રાણા પણ ઘાયલ થયા હતા.

પોલીસકર્મી પર પથ્થરમારામાં કર્મીઓ ઘાયલ
પોલીસ પર થયેલા હુમલા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ શાહઆલમ વિસ્તારમાં પહોંચ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા 15થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. જે બાદ લોકોનું ટોળું વિખેરાયું હતું અને પોલીસે મામલો શાંત કર્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા સતત ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી બંધનું એલાન રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે શાંત વિરોધ અચાનક જ ઉગ્ર બન્યુ હતુ અને શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરી રહેલા લોકોને અટકાવતા લોકોએ રોષ ઠાલવતા પોલોસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. લોકોએ પોલીસને જ ચારે બાજુથી ઘેરીને પોલીસને બાનમાં લીધી હતી. પથ્થરમારમાં ઝોન-6 ડીસીપી બિપિન અહિરે અને J ડિવિઝન એસીપી આર.બી.રાણા પણ ઘાયલ થયા હતા.

પોલીસકર્મી પર પથ્થરમારામાં કર્મીઓ ઘાયલ
પોલીસ પર થયેલા હુમલા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ શાહઆલમ વિસ્તારમાં પહોંચ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા 15થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. જે બાદ લોકોનું ટોળું વિખેરાયું હતું અને પોલીસે મામલો શાંત કર્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા સતત ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
Intro:અમદાવાદ:CAA અને NRC કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને રોકવામાં આવતા ઉશ્કેરાયેલા પ્રદશનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.પથ્થરમારમાં 20 પોલીસકર્મી ઘાયલ થયા હતા જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પથ્થરમારમાં ઘાયલ થયા છે.હાલ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છેBody:શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી બંધનું એલાન રાખીને વિરોધ કરવા આવી રહ્યો હતો ત્યારે શાંત વિરોધ અચાનક જ ઉગ્ર બન્યો હતો અને શાહ- એ આલમ વિસ્તારમાં વિરોધ કરી રહેલા લોકોને અટકાવતા લોકોએ રોષ ઠાલવતા પોલોસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો.લોકોએ પોલીસને જ ચારે બાજુથી ઘેરીને પોલીસને બાનમાં લીધી હતી.પથ્થરમારમાં ઝોન-6 ડીસીપી બિપિન અહિરે અને J ડિવિઝન એસીપી આર.બી.રાણા પણ ઘાયલ થયા હતા...

પોલીસ પર થયેલા હુમલા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ શાહ-એ આલમ વિસ્તારમાં પહોંચ્યા હતા.જે બાદ પોલીસ દ્વારા 15થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.જે બાદ લોકોનું ટોળું વિકેરાયું હતું અને પોલીસને મામલો શાંત કર્યો હતો.જે બાદ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.પોલીસ દ્વારા સતત ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે...

બાઈટ- અજય તોમર(સ્પેશિયલ કમિશનર)

વૉલ્ક થ્રુ- આનંદ મોદી

વૉલ્ક થ્રુ- અકીબ છીપ(હિંદી વૉલ્ક થ્રુ)Conclusion:
Last Updated : Dec 20, 2019, 12:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.