ETV Bharat / state

અમદાવાદમાં અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યુ - અસ્થિત મગજની યુવતી સાથે દુષ્કર્મ

અમદાવાદઃ ઈસનપુર વિસ્તારમાં અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પડોશમાં રહેતા નરાધમ યુવક અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કૃત્ય કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ
author img

By

Published : Oct 31, 2019, 5:22 PM IST

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક અસ્થિર મગજની યુવતી ઘરમાં એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઈ આ નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય રામસિંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી હતી. આ તરફ પોલીસે યુવતીના પરિવારજનની ફરિયાદ લઈ યુવતીનું મેડિકલ પરિક્ષણ કરાવી આગળની વધુ તપાસ શરુ કરી છે.

અમદાવાદમાં અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 29 ઓકટબરની રાત્રીના સમય યુવતી ઘરમાં એકલી સુઈ રહી હતી, ત્યારે આરોપી તેના ઘરમાં ઘુસી ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પરંતુ, પાડોશીઓ જાગી જતા આરોપી નાશી ગયો હતો. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તપાસ શરુ કરી હતી.

આ અંગે જે. ડિવિઝનના ACP રાજપાલ રાણાએ જણાવ્યું હતું કે, યુવતી અસ્થિર મગજની હતી જેથી આરોપીએ એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી હતી.

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક અસ્થિર મગજની યુવતી ઘરમાં એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઈ આ નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય રામસિંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી હતી. આ તરફ પોલીસે યુવતીના પરિવારજનની ફરિયાદ લઈ યુવતીનું મેડિકલ પરિક્ષણ કરાવી આગળની વધુ તપાસ શરુ કરી છે.

અમદાવાદમાં અસ્થિર મગજની યુવતીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 29 ઓકટબરની રાત્રીના સમય યુવતી ઘરમાં એકલી સુઈ રહી હતી, ત્યારે આરોપી તેના ઘરમાં ઘુસી ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પરંતુ, પાડોશીઓ જાગી જતા આરોપી નાશી ગયો હતો. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તપાસ શરુ કરી હતી.

આ અંગે જે. ડિવિઝનના ACP રાજપાલ રાણાએ જણાવ્યું હતું કે, યુવતી અસ્થિર મગજની હતી જેથી આરોપીએ એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી હતી.

Intro:

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક અસ્થિર મગજની યુવતી સાથે બળાત્કાર ની ઘટના પ્રકાશમાં આવી છે. નરાધમ યુવક અસ્થિર મગજની યુવતિ સાથે બળાત્કાર કરી ફરાર થઈ ગયો હતો..જો કે ગણતરીની કલાકો માં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી..


Body:મળતી માહિતી અનુસાર અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક અસ્થિર મગજની યુવતી ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ આ નરાધમે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય રામસિંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરુ કરી હતી..આ તરફ પોલીસે યુવતીના પરિવારજનની ફરિયાદ લઈ યુવતિનું મેડિકલ કરાવી વધુ તપાસ શરુ કરી હતી..


સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 29 ઓકટબરની રાત્રીના સમય યુવતિ ઘરમાં એકલી સુઈ રહી હતી ત્યારે આરોપી તેના ઘરમાં ઘુસી ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. નોંધનીય છે કે, જ્યારે આરોપી દુષ્કર્મ કરી રહ્યો હતો ત્યારે આવાજ આવતા પાડોશીઓ જાગી ગયા અને તે સમય આરોપી ભાગી ગયો અને યુવતિ નગ્ન અવસ્થામાં ઘરમાં મળી આવી હતી. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે તપાસ શરુ કરી હતી.


ત્યારે આ મામલે જે. ડિવિઝન ના acp રાજપાલ રાણાનું કહેવુ છે કે, યુવતિ અસ્થિર મગજની હતી જેથી આરોપીઓ એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કર્યુ છે. જોકે, પોલીસ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ તેની ધરપકડ કરી હતી.. પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે, આ ઝડપાયેલ આરોપી મજુરી કામ કરે છે ..તો આ તરફ પોલીસે સમગ્ર બનાવને લઈને ઇસનપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી...


બાઈટ આર. બી.રાણા acpConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.