ETV Bharat / state

અમદાવાદઃ UKથી આવેલી ફ્લાઇટના 5 પ્રવાસી કોરોના પોઝિટિવ, જુઓ અન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા

author img

By

Published : Dec 22, 2020, 7:25 PM IST

સમગ્ર દેશમાં બ્રિટનમાંથી આવતા નવા વાઇરસની ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે બ્રિટનથી આવતી બધી જ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. છતા અમદાવાદ ખાતે લંડનથી એક ફ્લાઇટ આવી હતી. જેમાં 271 પેસેન્જરો હતા. જેમાં 5 પ્રવાસીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.જુઓ અન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા

અમદાવાદઃ UKથી આવેલી ફ્લાઇટના 5 પ્રવાસી કોરોના પોઝિટિવ, જુઓ અન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા
અમદાવાદઃ UKથી આવેલી ફ્લાઇટના 5 પ્રવાસી કોરોના પોઝિટિવ, જુઓ અન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા
  • બ્રિટનમાં નવા વાઇરસના કારણે થઈ છે ફ્લાઇટ સેવા બંધ
  • અમદાવાદ એરપોર્ટ ખાતે આવી હતી આજે લંડનથી ફ્લાઇટ
  • 271 મુસાફરોમાંથી 5 લોકો કોરોના પોઝિટિવ
  • પોઝિટિવ લોકોને કરવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ

સમગ્ર દેશમાં બ્રિટનમાંથી આવતા નવા વાઇરસની ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે ભારત સરકાર દ્વારા બ્રિટનથી આવતી બધી જ ફ્લાઇટને દેશમાં આવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે આજે અમદાવાદ ખાતે લંડનથી એક ફ્લાઇટ આવી હતી. જેમાં 271 પેસેન્જરો હતા.

લંડનમાં કોરોના સ્ટ્રેઈન વધ્યો

લંડનમાં કોરોના સ્ટ્રેઈન વધતા UKથી આવતા તમામય યાત્રીઓને અમદાવાદ એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા છે અને તમામના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના રિપોર્ટ આવ્યા બાદ જ લોકોને બહાર જવા દેવામાં આવશે. આ તમામ પ્રવાસીઓમાંથી 5 પ્રવાસીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇન થવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદઃ UKથી આવેલી ફ્લાઇટના 5 પ્રવાસી કોરોના પોઝિટિવ, જુઓ અન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા

લંડનમાં સંપૂર્ણ પણે લોકડાઉન

પ્રવાસીઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, લંડનમાં સંપૂર્ણ પણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને હવે ભારત પાછા ફરીને તેમને ખૂબ સારું લાગી રહ્યું છે. પ્રવાસીઓને એરપોર્ટ પરથી કોરોના ટેસ્ટ કર્યા બાદ હોમ ક્વોરેન્ટાઇન થવા માટે સૂચના આપવામાં આવી હતી.જે ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી હતી. તેના બધા જ પેસેન્જરોનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 5 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમને અહીંયાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બીજા પેસેન્જરોને ક્વોરેન્ટાઇન થવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ: UKથી અમદાવાદ પહોંચેલી છેલ્લી ફ્લાઇટના પ્રવાસીઓમાંથી 5 પ્રવાસી કોરોના પોઝિટિવ

  • બ્રિટનમાં નવા વાઇરસના કારણે થઈ છે ફ્લાઇટ સેવા બંધ
  • અમદાવાદ એરપોર્ટ ખાતે આવી હતી આજે લંડનથી ફ્લાઇટ
  • 271 મુસાફરોમાંથી 5 લોકો કોરોના પોઝિટિવ
  • પોઝિટિવ લોકોને કરવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ

સમગ્ર દેશમાં બ્રિટનમાંથી આવતા નવા વાઇરસની ચર્ચાઓએ જોર પકડ્યું છે, ત્યારે ભારત સરકાર દ્વારા બ્રિટનથી આવતી બધી જ ફ્લાઇટને દેશમાં આવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે આજે અમદાવાદ ખાતે લંડનથી એક ફ્લાઇટ આવી હતી. જેમાં 271 પેસેન્જરો હતા.

લંડનમાં કોરોના સ્ટ્રેઈન વધ્યો

લંડનમાં કોરોના સ્ટ્રેઈન વધતા UKથી આવતા તમામય યાત્રીઓને અમદાવાદ એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા છે અને તમામના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના રિપોર્ટ આવ્યા બાદ જ લોકોને બહાર જવા દેવામાં આવશે. આ તમામ પ્રવાસીઓમાંથી 5 પ્રવાસીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય પ્રવાસીઓને હોમ ક્વોરેન્ટાઇન થવાની સૂચના આપવામાં આવી છે.

અમદાવાદઃ UKથી આવેલી ફ્લાઇટના 5 પ્રવાસી કોરોના પોઝિટિવ, જુઓ અન્ય પ્રવાસીઓની પ્રતિક્રિયા

લંડનમાં સંપૂર્ણ પણે લોકડાઉન

પ્રવાસીઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, લંડનમાં સંપૂર્ણ પણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને હવે ભારત પાછા ફરીને તેમને ખૂબ સારું લાગી રહ્યું છે. પ્રવાસીઓને એરપોર્ટ પરથી કોરોના ટેસ્ટ કર્યા બાદ હોમ ક્વોરેન્ટાઇન થવા માટે સૂચના આપવામાં આવી હતી.જે ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી હતી. તેના બધા જ પેસેન્જરોનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 5 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમને અહીંયાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બીજા પેસેન્જરોને ક્વોરેન્ટાઇન થવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ: UKથી અમદાવાદ પહોંચેલી છેલ્લી ફ્લાઇટના પ્રવાસીઓમાંથી 5 પ્રવાસી કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.