ETV Bharat / state

પેપ્સીકોએ કેસ પાછો ખેચ્યાંની સત્તાવાર જાહેરાત કરતો ઓર્ડર મળ્યો નથીઃ ખેડૂત સંઘ - High court

અમદાવાદઃ પેપ્સીકો કંપની દ્વારા ગુજરાતના 4 ખેડૂતોને એફ.સી-5 વેરાયટીના બટાકાનું ઉત્પાદન અને વેંચાણ કરવા બદલ અમદાવાદની કર્મશિયલ કોર્ટમાં દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતો પાસેથી 1.05 કરોડ રૂપિયાના દાવાને જાહેરહિત અને સરકાર સાથે વાતચીત બાદ 2મે ના રોજ પાછો ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, શુક્રવારે ખેડૂતોના આગેવાનોએ જણાવ્યું કે, પેપ્સીકો દ્વારા કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે, તે અંગે કોઈ સતાવાર પત્ર કે ઓર્ડરની કોપી હજી સુધી અમને મળી નથી. ખેડૂતોને જે હેરાનગતિ સહન કરવી પડી તે બદલ વળતર પણ ચુકવવામાં તેવી માગ પણ કરી હતી.

ફાઈલ ફોટો
author img

By

Published : May 3, 2019, 4:42 PM IST

ખેડૂત આગેવાનોએ વધુમાં ઉમેર્યું કે, પેપ્સીકોએ સરકાર સાથેના વાટાઘાટા બાદ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર જાહેરાત કરે કે, તેમના વચ્ચે શું વાતચીત થઈ છે અને ખેડૂતો પર PPV & FR Act 2001ની કલમ 39(1) (4) મુજબ જે દાવા અને કેસ કરવામાં આવ્યા છે તે, વિના શરતે પરત ખેંચવામાં આવ્યા છે. વધુમાં અમને કેસ પાછો ખેંચાયો હોય તેવો કોઈ સતાવાર ઓર્ડર હજી સુધી મળ્યો નથી. જેથી આજે ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ 30 થી 40 સભ્યોની બેઠક યોજવામાં આવશે જેમાં આગળની રણનીતિ ઘડાશે.

ખેડૂત સંઘ આગેવાન

પેપ્સીકોના દાવાને અંગ્રેજો દ્વારા ઉભી કરાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની છેતરપીંડી સાથે સરખાવવામાં આવી હતી. ખેડૂતો મત પ્રમાણે કંપનીને તેમની વિરૂધ એવો દાવો કરવાની કોઈ સત્તા જ નથી. ગત વર્ષે આવી જ રીતે અરવલ્લીના 5 ખેડૂતો વિરૂધ પેપ્સીકોએ 20 લાખ રૂપિયાનો દાવો માંડ્યો હતો. જો કે, આ વર્ષે 1.05 કરોડનો દાવો કરવામાં આવતા મીડિયા અને અંતરરાષ્ટ્રીય સ્તરે સરકાર અને પેપ્સીકો પર દબાણ વધતા કેસ પાછો ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી છે, પરતું તેની શરતો શું અથવા આગળ શું રહેશે તે અંગે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. PPV & FR Act 2001 Act હેઠળ કરાર કરીને ખેડૂતોને લુંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 1.05 કરોડ રૂપિયાનો દાવો એટલે ખેડૂત સંપિત અને બધુ વેંચી નાખે તેમ છતાં ભરપાઈ શક્ય નથી.

જણાવી દઈએ કે, પેપ્સીકો કંપનીએ સાબરકાંઠા જિલ્લાના 4 ખેડૂતો પર પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મસ એક્ટ 2001 મુજબ રજીસ્ટર્ડ થયેલા એફ.એલ 2027 એટલે કે એફ.સી-5 પ્રકારના બટાકાનું આઈપીઆક ( ઈટેલેક્ચયુલ પ્રોપટી રાઈટ) ઉલ્લઘંન કરવા બદલ ખેડૂતો વિરૂધ કેસ દાખલ કર્યા હતા. આ બટાકાનો ઉપયોગ લેસ બટાકા વેફર બનાવવા માટે થાય છે.

આ મામલે 26મી એપ્રિલના રોજ કર્મશિયલ કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે પેપ્સીકોના વકીલ કોર્ટની બહાર સેટલમેન્ટ કરવાની ઓફર કરી હતી જેમાં બે શરતો આપવામાં આવી હતી. એક તો ખેડૂતો સામેના કેસ પાછા ખેંચી શકાય છે, જો ખેડૂતો એફ.સી-5 બટાકાનું ખરીદ કે વેચાણ અંગેનો કરાર પેપ્સીકો કંપની સાથે કરે અને બીજું અથવા ખેડૂતો બાંહેધરી આપે કે, તેઓ એફ.સી-5 પ્રકારના જે બટાકા છે તેનું ક્યારેય બિયારણ કે ખરીદ કરશે નહિ. તો પેપ્સીકો કંપની તેમની વિરૂધ કેસ પાછો ખેંચી સેશે.

ખેડૂત આગેવાનોએ વધુમાં ઉમેર્યું કે, પેપ્સીકોએ સરકાર સાથેના વાટાઘાટા બાદ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર જાહેરાત કરે કે, તેમના વચ્ચે શું વાતચીત થઈ છે અને ખેડૂતો પર PPV & FR Act 2001ની કલમ 39(1) (4) મુજબ જે દાવા અને કેસ કરવામાં આવ્યા છે તે, વિના શરતે પરત ખેંચવામાં આવ્યા છે. વધુમાં અમને કેસ પાછો ખેંચાયો હોય તેવો કોઈ સતાવાર ઓર્ડર હજી સુધી મળ્યો નથી. જેથી આજે ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ 30 થી 40 સભ્યોની બેઠક યોજવામાં આવશે જેમાં આગળની રણનીતિ ઘડાશે.

ખેડૂત સંઘ આગેવાન

પેપ્સીકોના દાવાને અંગ્રેજો દ્વારા ઉભી કરાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની છેતરપીંડી સાથે સરખાવવામાં આવી હતી. ખેડૂતો મત પ્રમાણે કંપનીને તેમની વિરૂધ એવો દાવો કરવાની કોઈ સત્તા જ નથી. ગત વર્ષે આવી જ રીતે અરવલ્લીના 5 ખેડૂતો વિરૂધ પેપ્સીકોએ 20 લાખ રૂપિયાનો દાવો માંડ્યો હતો. જો કે, આ વર્ષે 1.05 કરોડનો દાવો કરવામાં આવતા મીડિયા અને અંતરરાષ્ટ્રીય સ્તરે સરકાર અને પેપ્સીકો પર દબાણ વધતા કેસ પાછો ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી છે, પરતું તેની શરતો શું અથવા આગળ શું રહેશે તે અંગે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. PPV & FR Act 2001 Act હેઠળ કરાર કરીને ખેડૂતોને લુંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 1.05 કરોડ રૂપિયાનો દાવો એટલે ખેડૂત સંપિત અને બધુ વેંચી નાખે તેમ છતાં ભરપાઈ શક્ય નથી.

જણાવી દઈએ કે, પેપ્સીકો કંપનીએ સાબરકાંઠા જિલ્લાના 4 ખેડૂતો પર પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મસ એક્ટ 2001 મુજબ રજીસ્ટર્ડ થયેલા એફ.એલ 2027 એટલે કે એફ.સી-5 પ્રકારના બટાકાનું આઈપીઆક ( ઈટેલેક્ચયુલ પ્રોપટી રાઈટ) ઉલ્લઘંન કરવા બદલ ખેડૂતો વિરૂધ કેસ દાખલ કર્યા હતા. આ બટાકાનો ઉપયોગ લેસ બટાકા વેફર બનાવવા માટે થાય છે.

આ મામલે 26મી એપ્રિલના રોજ કર્મશિયલ કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે પેપ્સીકોના વકીલ કોર્ટની બહાર સેટલમેન્ટ કરવાની ઓફર કરી હતી જેમાં બે શરતો આપવામાં આવી હતી. એક તો ખેડૂતો સામેના કેસ પાછા ખેંચી શકાય છે, જો ખેડૂતો એફ.સી-5 બટાકાનું ખરીદ કે વેચાણ અંગેનો કરાર પેપ્સીકો કંપની સાથે કરે અને બીજું અથવા ખેડૂતો બાંહેધરી આપે કે, તેઓ એફ.સી-5 પ્રકારના જે બટાકા છે તેનું ક્યારેય બિયારણ કે ખરીદ કરશે નહિ. તો પેપ્સીકો કંપની તેમની વિરૂધ કેસ પાછો ખેંચી સેશે.

R_GJ_AHD_04_03_MAY_2019_KHEDUT_PEPSICO_CASE_PACHA_KHECHYA_HAJI_STTAVAR_KAI_MALYU_NATHI_VIDEO_STORY_AAQUIB CHHIPA_AHMD

(નોંધ - બાઈટ અને વિઝુઅલ એન.જી.ઓ કિસાનના નામે લાઈવ કીટથી ફિડ ઉતાર્યું છે...બાઈટના નામ સાંભળીને લખી શકાય કારણ કે મે સ્ટોરી ફિલ્ડમાંથી ફાઈલ કરી છે)


હેડિંગ - પેપ્સીકોએ કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હજી સુધી સતાવાર દસ્તાવેજ કે ઓર્ડર મળ્યું નથી - ખેડૂત સંઘ


પેપ્સીકો કંપની દ્વારા ગુજરતના 4 ખેડૂતો એફ.સી - 5 વેરાયટીના બટાકાનું ઉત્પાદન અને વેંચાણ કરવા બદલ અમદાવાદની કર્મશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલો 1.05 કરોડ રૂપિયાના દાવાને જાહેરહિત અને સરકાર સાથે વાતચીત બાદ 02 મે ના રોજ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી હતી જોકે શુક્રવારે બીજ સંપ્રભુતા ફોરમ થકી ખેડૂતો આગેવાનોએ જણાવ્યું કે પેપ્સીકો દ્વારા કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો છે એ અંગેનો કોઈ સતાવાર પત્ર કે ઓર્ડરની કોપી હજી સુધી તેમને મળી નથી...ખેડૂતોને જે હેરાનગતિ સહન કરવા બદલ વળતર પણ ચુકવવામાં એવી માંગ પણ કરી હતી...

ખેડૂત આગેવાનોએ વધુમાં ઉમેર્યુંં કે પેપ્સીકોએ સરકાર સાથેના વાટાઘાટા બાદ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર જાહેરાત કરે કે તેમના વચ્ચે શું વાતચીત થઈ છે અને ખેડૂતો પર PPV & FR Act 2001ની કલમ 39(1) (4) મુજબ  જે દાવા અને કેસ કરવામાં આવ્યા છે એ વિના શરતે પરત ખેંચવામાં આવે. અમને કેસ પાછો ખેચાયો હોય એવો કોઈ સતાવાર ઓર્ડર હજી સુધી મળ્યું નથી જેથી આજે ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ 30 થી 40 સભ્યોની બેઠક યોજવામાં આવશે જેમાં આગળની રણનીતિ ઘડાશે....

પેપ્સીકોના દાવાને અંગ્રેજો દ્વારા ઉભી કરાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની છેતરપીંડી સાથે સરખાવવામાં આવી હતી..ખેડૂતો પ્રમાણે કંપનીને તેમની વિરૂધ આવો દાવો કરવાની કોઈ સતા જ નથી. ગત વર્ષે આવી જ રીતે અરવલ્લીના 5 ખેડૂતો વિરૂધ પેપ્સીકોએ 20 લાખ રૂપિયાનો દાવો માંડ્યો હતો જોકે આ વર્ષે 1.05 કરોડનો દાવો કરાતા મીડિયા અને અંતરરાષ્ટ્રીય સ્તરે સરકાર અને પેપ્સીકો પર દબાણ વધતા કેસ પાછો ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી છે પરતું તેની શરતો શું અથવા આગળ શુ રહેશે એ અંગે હજી કોઈ જાણકારી આપવામાં આવી નથી....PPV & FR Act 2001 Act હેઠળ કરાર કરીને ખેડૂતોને લુંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 1.05 કરોડ રૂપિયાનો દાવો એટલે ખેડૂત સંપિત અને બધુ વેંચી નાખે તેમ છતાં ભરપાઈ શક્ય નથી....

ખેડૂતોને લો ઓફ લેન્ડ એટલે કે ખેતી કરવાનો અધિકાર છે તેમને બીજની માલિકીનો લાભ આપવો જોઈએ. અગાઉ 26મી એપ્રિલના રોજ કર્મશિયલ કોર્ટમાં પેપ્સીકોના વકીલે કોર્ટ બહાર સેટમેન્ટની વાત કરી હતી જોકે અમે કોઈ ગુનો જ કર્યો નથી ત્યારે સેટલમેન્ટનો કોઈ સવાલ ઉઠતો જ નથી..અમને સતાવાર વિગતો આપવામાં આવે જેથી તેનો અભ્યાસ કરી શકાય....

પેપ્સીકો કંપનીએ સાબરકાંઠા જીલ્લાના 4 ખેડૂતો પર પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મસ એક્ટ 2001 મુજબ રજીસ્ટર્ડ થયેલા એફ.એલ 2027 એટલે કે એફ.સી -5 પ્રકારના બટાકાનું આઈપીઆક ( ઈટેલેક્ચયુલ પ્રોપટી રાઈટ) ઉલ્લઘંન કરવા બદલ ખેડૂતો વિરૂધ કેસ દાખલ કર્યા હતા....લેસ બટાકા વેફર બનાવવા માટે આ ખાસ પ્રકારના બટાકાનું ઉપયોગ થાય છે...

આ મામલે અગાઉ કર્મશિયલ કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ્ત્યારે પેપ્સીકોના વકીલ કોર્ટની બહાર સેટમેન્ટ કરવાની ઓફર કરી હતી જેમાં બે શરતો આપવામાં આવી હતી...ખેડૂતો સામેના કેસ પાછા ખેંચી શકાય છે જો ખેડૂતો એફ.સી - 5 બટાકાનું ખરીદ કે વેચાણ અંગેનો કરાર પેપ્સીકો કંપની સાથે કરે અથવા ખેડૂતો બાંહેધરી આપે કે તેઓ એફ.સી - 5 પ્રકારના જે બટાકા છે તેનું ક્યારેય બિયારણ કે ખરીદ કરશે નહિ તો પણ તેમની વિરૂધ પાછો ખેંચી શકાય છે... પેપ્સીકો આ ખાસ પ્રકારના બટાકા પોતાની લેસ વેફર માટે ઉપયોગ કરે છે....

રાજ્યભરમાંથી આશરે 1200 ખેડૂતો, સામાજીક કાર્યકરતા અને કેટલાક એનજીઓ દ્વારા ખેડૂતોના હિતોના રક્ષણ માટે કેન્દ્ર અને રાજ્યને આ મામલે હસ્તક્ષેપ કરવાની લેખિત રજુઆત કરી હતી...લેખિત પત્રમાં રજુઆત કરવામાં આવી હતી કે PPV & FR Act 2001 મુજબ એફ.સી - 5 પ્રકારના બટાકાનું ખરીદ કે વેચાણ કરવા અંગે ખેડૂતો દ્વારા IPRના નિયમોનું ઉલ્લંગન કરવામાં આવ્યું નથી......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.