ETV Bharat / state

પાલડી NSUI-ABVP બબાલની SIT તપાસ મુદ્દે હાઈકોર્ટે સ્થાનિક PIને નોટીસ પાઠવી - પાલડી NSUI-ABVP બબાલ

JNU વિવાદ મામલે NSUIએ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ABVP કાર્યલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં બંને જૂથ વચ્ચે થયેલી મારા-મારીના કેસની SIT તપાસની માગ સાથે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદે બુધવારે જસ્ટીસ ઉમેશ ત્રિવેદીએ પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ રબારી સહિત અન્ય પક્ષકારોને નોટીસ પાટવી ખુલાસો માંગ્યો છે. આ મામલે ફેબ્રુઆરી મહિનામાં વધું સુનાવણી હાથ ધરવામાં આવશે.

પાલડી NSUI-ABVP બબાલની SIT તપાસ મુદ્દે હાઈકોર્ટે સ્થાનિક PIને નોટીસ પાઠવી
પાલડી NSUI-ABVP બબાલની SIT તપાસ મુદ્દે હાઈકોર્ટે સ્થાનિક PIને નોટીસ પાઠવી
author img

By

Published : Jan 29, 2020, 6:55 PM IST

અમદાવાદઃ હાઈકોર્ટે પાલડી વિસ્તારના પીઆઈને સમગ્ર બનાવની વિગત અને રેકોર્ડ સાથે અગામી મુદતમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. અરજદાર નિખિલ સવાણી તરફે હાઈકોર્ટમાં દાખલ રિટમાં રજૂઆત આવી છે કે પાલડી ખાતે આવેલા ABVP કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો તેની પહેલાં જ ABVPના કાર્યકરતાઓએ NSUIના લોકો પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસ સહયોગ કર્યો હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

પાલડી NSUI-ABVP બબાલની SIT તપાસ મુદ્દે હાઈકોર્ટે સ્થાનિક PIને નોટીસ પાઠવી

ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ, સહિત કેટલાક લોકો આ સમગ્ર સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૃહ પ્રધાનના દબાણને પગલે આ લોકો સામે ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે આ કેસની SIT તપાસની માંગણી કરી છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે રાજકીય પક્ષની શાખાના કાર્યકરતાઓ દ્વારા ગુડા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના હુમલાથી લોકોમાં CAA-NRCનો વિરોધ ન કરે તેના માટે ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાચાર સામે અવાજ ઉઠાવવા સામે હુમલા અને પોલીસની લુલી કામગીરી બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

અમદાવાદઃ હાઈકોર્ટે પાલડી વિસ્તારના પીઆઈને સમગ્ર બનાવની વિગત અને રેકોર્ડ સાથે અગામી મુદતમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. અરજદાર નિખિલ સવાણી તરફે હાઈકોર્ટમાં દાખલ રિટમાં રજૂઆત આવી છે કે પાલડી ખાતે આવેલા ABVP કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો તેની પહેલાં જ ABVPના કાર્યકરતાઓએ NSUIના લોકો પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસ સહયોગ કર્યો હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

પાલડી NSUI-ABVP બબાલની SIT તપાસ મુદ્દે હાઈકોર્ટે સ્થાનિક PIને નોટીસ પાઠવી

ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ, સહિત કેટલાક લોકો આ સમગ્ર સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૃહ પ્રધાનના દબાણને પગલે આ લોકો સામે ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે આ કેસની SIT તપાસની માંગણી કરી છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે રાજકીય પક્ષની શાખાના કાર્યકરતાઓ દ્વારા ગુડા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના હુમલાથી લોકોમાં CAA-NRCનો વિરોધ ન કરે તેના માટે ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાચાર સામે અવાજ ઉઠાવવા સામે હુમલા અને પોલીસની લુલી કામગીરી બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી મોજોથી મોકલું છું)

JNU વિવાદ મામલે NSUIએ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ABVP કાર્યલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરતા બંને જુથ વચ્ચે થયેલી મારા-મારીના કેસની SIT તપાસની માંગ સાથે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદે બુધવારે જસ્ટીસ ઉમેશ ત્રિવેદીએ પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ રબારી સહિત અન્ય પક્ષકારોને નોટીસ પાટવી ખુલાસો માંગ્યો છે. આ મામલે ફેબ્રુઆરી મહિનામાં વધું સુનાવણી હાથ ધરવામાં આવશે.
Body:હાઈકોર્ટે પાલડી વિસ્તારના પીઆઈને સમગ્ર બનાવની વિગત અને રેકોર્ડ સાથે અગામી મુદતમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. અરજદાર નિખિલ સવાણી તરફે હાઈકોર્ટમાં દાખલ રિટમાં રજુઆત આવી છે કે પાલડી ખાતે આવેલા ABVP કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો તેની પહેલાં જ ABVPના કાર્યકરતાઓએ NSUIના લોકો પર હુમલો કર્યો હતો જેમાં પોલીસ સહયોગ કર્યો હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપ યુવા મોર્ચા પ્રમુખ રૂત્વિજ પટેલ, સહિત કેટલાક લોકો આ સમગ્ર સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગૃહ પ્રધાનના દબાણને પગલે આ લોકો સામે ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે આ કેસની SIT તપાસની માંગણી કરી છે.
Conclusion:આ સમગ્ર કેસની વિગત એવી છે કે રાજકીય પક્ષની શાખાના કાર્યકરતાઓ દ્વારા ગુડા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના હુમલાથી લોકોમાં CAA-NRCનો વિરોધ ન કરે તેના માટે ડરનો માહોલ બનાવવામાં આવી રહ્યું છે. અત્યાચાર સામે અવાજ ઉઠાવવા સામે હુમલા અને પોલીસની લુલી કામગીરી બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.