ETV Bharat / state

મહા વાવાઝોડુ ગુજરાત પર લેન્ડફૉલ નહી કરેઃ હવામાન વિભાગ - મહા વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે નહીં ટકરાય

અમદાવાદઃ મહા વાવાઝોડુ હવે ગુજરાત પર લેન્ડફોલ નહી થાય, જેથી હાલ ગુજરાત પરથી મહા આફત ટળી છે. મહા વાવાઝોડુ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે એટલે કે તે અરબી સમુદ્રમાં જ નબળુ પડી ગયું છે, તેમ હવામાન વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે.

file photo
author img

By

Published : Nov 6, 2019, 1:42 PM IST

Updated : Nov 6, 2019, 4:43 PM IST

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે ઈ ટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે હિટ નહી થાય, તેણે દિશા બદલી છે, અને તે મહારાષ્ટ્ર તરફ ગયું છે. આવતીકાલે 7 નવેમ્બરના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય પવન સાથે વરસાદ આવશે. પણ હાલ ગુજરાત પરથી મહા આફટ ટળી છે.

મહા વાવાઝોડુ ગુજરાત પર લેન્ડફૉલ નહી કરેઃ હવામાન વિભાગ

મહા વાવાઝોડું નહી આવે તે સમાચાર સાંભળતા જ તંત્રએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા બે દિવસથી એનડીઆરએફ સહિત કોસ્ટ ગાર્ડની ટીમો સજ્જ કરી દેવાઈ હતી. દરિયાના બીચ ખાલી કરી દેવાયા હતા. તમામ પ્રવાસીઓને બીચ પર ફરવા જતાં અટકાવ્યા હતા. પણ હવે ગુજરાતની પ્રજાએ રાહત અનુભવી છે કે વાવાઝોડુ સોમનાથ અને દ્રારિકાધીશના પગ પખાણીને દિશા બદલી નાંખી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે ઈ ટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે હિટ નહી થાય, તેણે દિશા બદલી છે, અને તે મહારાષ્ટ્ર તરફ ગયું છે. આવતીકાલે 7 નવેમ્બરના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય પવન સાથે વરસાદ આવશે. પણ હાલ ગુજરાત પરથી મહા આફટ ટળી છે.

મહા વાવાઝોડુ ગુજરાત પર લેન્ડફૉલ નહી કરેઃ હવામાન વિભાગ

મહા વાવાઝોડું નહી આવે તે સમાચાર સાંભળતા જ તંત્રએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા બે દિવસથી એનડીઆરએફ સહિત કોસ્ટ ગાર્ડની ટીમો સજ્જ કરી દેવાઈ હતી. દરિયાના બીચ ખાલી કરી દેવાયા હતા. તમામ પ્રવાસીઓને બીચ પર ફરવા જતાં અટકાવ્યા હતા. પણ હવે ગુજરાતની પ્રજાએ રાહત અનુભવી છે કે વાવાઝોડુ સોમનાથ અને દ્રારિકાધીશના પગ પખાણીને દિશા બદલી નાંખી છે.

Intro:Body:

અમદાવાદ : ગુજરાત માટે મોટા સમાચાર આવ્યા છે. હવે ગુજરાત પરથી મહા વાવાઝોડાનો ખતરો ટળી રહ્યો છે.મહા વાવાઝોડું નબળું પડી રહ્યું છે. વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર દૂર છે અને વેરાવળથી 440 કિલોમીટર દૂર છે. મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હિટ નહી કરે, પવન સાથે વરસાદ પડી શખે છે તેમ  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.



ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. મહા વાવાઝોડું ગુજરાત પર લેન્ડફોલ નહીં થાય. અરબી સમુદ્રમાં જ તે નબળું પડી ગયું છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવમાં આવ્યું છે.


Conclusion:
Last Updated : Nov 6, 2019, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.